સુરત, સુરતમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતનાં લોકોની માટે આત્મહત્યા કરવાં માટેની સરળ જગ્યા બની ગઈ છે. કારણ કે, તાપી નદી પર આવેલ બ્રિજ પરથી કોઈને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આત્મહત્યા કરવાં માટે ઝંપલાવતા હોય છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા આજે માત્ર 40 મિનિટના અંતરમાં કુલ 2 જુદી-જુદી જગ્યા પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનાર એક મહિલા તથા એક કિશોરનો જીવ બચાવવામાં આવ્યો હતો. જેમાં પહેલી ઘટનામાં સુરતમાં આવેલ ઉતરાણ ખાતે આવેલ તાપી નદીના બ્રિજ પરથી માત્ર 30 વર્ષીય મહિલા કાળી બહેન પારધી કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં…
Read MoreMonth: September 2020
દિયોદર પાણી ની ટાંકી માં ડૂબી જવાથી એક યુવાન નું મોત
હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ કરતો એક યુવાન નું પાણી ની ટાંકી માં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં આવેલ એક દુકાન આગળ પાણી ની ટાંકી માં દુર્ગન મારતા દુકાન ના માલિકે પાણી ની ટાંકી માં તપાસ કરી હતી. જેમાં એક યુવક ની લાશ પડી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે લાશ ને બહાર કાઢી તપાસ કરતા મૃતક રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ અને પેપર…
Read Moreપાલનપુર ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લઇ કલેકટર આનંદ પટેલે હોમ આઇસોલેશન કરેલા દર્દીઓ ની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, પાલનપુર કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આજે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરાના વિવિધ વિસ્તારો અને મોદી નગરમાં જઇ હોમ આઇસોલેશન કરાયેલા ૧૦ જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતાં. કોરોનાને કાબુમાં લેવામાં આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. તેની પોતે તપાસમાં નિકળેલા કલેકટર આનંદ પટેલે કોરોના પોઝીટીવ દર્દીઓના ઘર ની બહાર ઉભા રહી આરોગ્ય તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોઝીટીવ દર્દીનું નિયમિત ફોલોઅપ લેવાય છે કે કેમ…? તે અંગે પોઝીટીવ…
Read Moreજેતપુરની ભાદર નદીએ લીધો વધુ એક ભોગ, ૧૩ વર્ષના તૃણનો પાણીમાં ગરકાવ થતા મોત
હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુરની ભાદર નદીએ આ વર્ષે ઘણા લોકોનો ભોગ લીધો છે. ઉપરવાસમાં ભારેવર્ષા થતા ભાદર ડેમના પાટિયા સમયાંતરે ખોલવામાં આવે છે. જેથી જેતપુર શહેર વચ્ચેથી પસાર થતી ભાદર નદીમાં નવા નીર આવતા લોકો ન્હાવા તેમજ મહિલાઓ કપડાં ધોવા નદીના કાંઠે જતા હોય છે.આજે બપોરે ૨ વાગ્યાની આસપાસ એક તરુણ ડૂબાયો હોવાના સમાચાર મળતા આસપાસનો લોકો એકઠા થયા હતા. ત્યાં હાજર રહેલા લોકોએ બાજુના ગોંડલ દરવાજા વણકર વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના નિવ જગદીશભાઈ વેગડાનું ડૂબ્યાનું જણાવ્યું હતું. કાંઠે રહેલા પાણાઓ પર બેઠા બેઠા એકાએક પાણીમાં પડતા માથામાં ઇજા પોહચી…
Read Moreડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહી છે
મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ
હિન્દ ન્યૂઝ, ગણેશપુરા, મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ ને લીધે રાજસ્થાન ની જનતા રોડ ઉપર આવી ને હાઈવે પર ચક્કાજામ કરેલ છે. સુત્રો દ્વારા માહિતી મળતા અનિશ્ચિત સમય સુધી ચક્કાજામ રહે તેવી સંભાવના.. રિપોર્ટર : હસન અલી મોમીન, ગણેશપુરા
Read Moreરાજકોટ શહેર ના સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને મારમારતો વિડીયો વાયરલ થયો હતો. મારના કારણે મોત થયાનો પરીવારજનોએ આક્ષેપ, ગુનો નોંધવા આવેદનપત્ર આપેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર રહેલા દર્દી પ્રભાકર ભાઇદાસ પાટીલને હોસ્પિટલ અને સિક્યુરીટીના સ્ટાફે માથે ચડી ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાના પડઘા વિધાનસભા સુધી પડ્યા હતા. આ અંગે મૃતક પ્રભાકરના પરીવારજનોએ મારના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે મૃતક પ્રભાકરના પત્ની સપના પાટીલે પ્ર.નગર પોલીસ P.I ને આવેદન પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના પતી એચ.જે. સ્ટીલમાં નોકરી કરતા હતા. તેમને કોઇ જાતની માનસીક બીમારી ન હતી. કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તબીબોનો સંપર્ક…
Read Moreકાંકરેજ તાલુકાના ઉણ ગામ ના વતની ઠાકોર હરિભાઈ B.A. M. S ની ડિગ્રી મેળવી સમસ્ત ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું હતું
હિન્દ ન્યૂઝ, ભાભર આજે રોજ મુ.ઉણ. તા.કાકરેજ જીલ્લા. બનાસકાંઠા ના વતની એવાં ડૉ.હરીભાઇ લાલજીભાઈ ઠાકોર (ઉણેચા ) કર્ણાટક રાજ્યમાં, B.A.M.S ની ડિગ્રી મેળવી ઉણેચા પરિવાર તેમજ ઠાકોર સમાજનું ગૌરવ વધારેલ છે. જેમાં પોતાના વતન ઉણ તાલુકા કાંકરેજ, ઠાકોરવાસ માં ઉણ ગામ ના સરપંચ રામજીભાઇ, વિનોદભાઈ, દિલીપભાઈ, ઈશ્વરભાઈ, જયંતિભાઈ, Gkts પ્રમુખ ટીનાભાઈ, ભરતભાઈ (B.c. દેનાબેંક ), ઈશ્વર.સી. ઠાકોર, G.K.T.S સોસીયલ મીડિયા કન્વીનર દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreવરસાદ થી થયેલ નુકશાન અંગે ખેડૂતો ને સહાય પેકેજ આપવા કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર, વર્તમાન સમય ચોમાસા દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક માં નુકશાન થયેલ છે. જે અંગે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો ને સહાય પેકેજ આપવા આજે કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત માં આ વર્ષે ખરીફ પાક ને વરસાદ થી થયેલ નુકશાન અંગે રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહ માં રૂપિયા 3700 કરોડ ના સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના 14 તાલુકા ને બાકાત રાખવામાં આવતા કિસાન એકતા સમિતિ દિયોદર દ્વારા આજરોજ…
Read Moreકચ્છ જિલ્લા ના રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા
હિન્દ ન્યૂઝ, કચ્છ, રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની સરા જાહેર ઘાતકી હત્યા થતા ચકચાર.. એક યુવાને તિક્ષણ હથિયાર વડે વકીલ ની ઓફીસ બહાર જ કર્યો ખૂની હુમલો…. હત્યારા ના ફૂટેજ થયા સીસીટીવી માં કેદ… બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશન ના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો થયા એકત્ર… રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ
Read More