બોડેલીનો “રાજવાસણા ડેમ” વરસાદના અભાવે ખાલીખમ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદ એકદમ નહિવત હોવાથી બોડેલી તાલુકાના હેરણનદી ઉપરનો રાજવાસણા ડેમ બિલકુલ ખાલી થઇ ગયો છે. ગયા વર્ષે કવાંટ તાલુકાના ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાથી પાણીની આવક વધુ થયેથી ૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ સપૂર્ણપને ડેમ છલકાઈ ગયો હતો. રાજવાસણા ડેમ આસપાસના વિસ્તાર તેમજ નજીકના ગામના ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. પણ વર્ષોથી બનેલા ડેમમાં દર વર્ષે પાણીની સાથે માટી-કાંપ પણ વધુ પ્રમાણમાં આવતી હોવાથી ડેમમાં માટી કાંપનું પ્રમાણ વધી ગયું છે. જેથી પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થતો નથી.પણ આ વર્ષે મેઘરાજા જોરદાર વરસ્યા નથી. જેથી આજે આ…

Read More

રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી

રાજકોટ, રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. ભાજપના આગેવાનો ફટાકડા ફોડી, એકબીજાને મો મીઠા કરાવી, જય જય શ્રીરામના નારા લગાવીને કરી ઉજવણી, ભાજપ કાર્યાલયમાં રંગોળી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યાલય રામના ફોટોથી સજાવવામાં આવ્યું, ભાજપના આગેવાનો રમ્યા રાસ. રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Read More

આજ રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે વિવિધ ધાર્મિક , સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા

ગીર સોમનાથ, શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧:૦૦ વાગ્યે શ્રી હનુમાન ચાલિસાના પાઠ તેમજ બપોરે ૧૨:૧૫ વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ શ્રીરામ જય રામ જય જય રામના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માન . ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ડીઝીટલ માધ્યમથી વિડીયો કોલીંગથી ઈ – પૂજા સંકલ્પમાં જોડાયા હતા. સાંજે ૦૪:૩૦ વાગ્યાથી ટ્રસ્ટના રામ મંદિર ખાતે વેરાવળના સુંદરકાંડ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ તેમજ સાંજના સમયે દિવડાઓથી મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિરમાં પણ ભગવાનને દીપમાળા…

Read More