બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામ માં વોડાફોન તેમજ એરટેલ ના નેટવર્ક ના ધાંધિયા

ઢસા, ગઢડા તાલુકા ના ઢસા ગામ પાસે આવેલ 5 કિમિ.રસનાળ ગામ માં વોડાફોન તેમજ એરટેલ પ્રખ્યાત કંપની હોવા છતાં બિલકુલ નેટવર્ક નહિ આવવાથી ગ્રાહકો માં હાલાકી ભોગવી રહ્યા છે ગ્રાહકો ટાઈમ સર રિચાર્જ કરાવવા છતાં ગ્રાહકો ને તકલીફ માં જોવા મળી રહી છે તેમજ નાનું ગામ હોવા છતાં નાના ગામ માં જીઓ નેટવર્ક ઘણા માણસો ના દિલ જીતી લીધા છે કે જીઓ નેટવર્ક ના ટાવર રસનાળ ગામ ઉભો છે આ ટાવર થી ગ્રાહકો વધતા જોવા મળી રહ્યા છે અને આ બે કંપની ઓ પ્રખ્યાત અને જૂની હોવા છતાં ધાંધિયા જોવા…

Read More

આઈ ટી આઈ ઇન્સ્ટ્રકટર અનેસ્ટોર કીપર ને 4200ગ્રેડ પે આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

મોટામિયા-માંગરોલ, ગુજરાત રાજ્યમાં આવેલ આઇટીઆઇ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્કટર નો પગાર ધોરણ 5200-20200ગ્રેડ પે 2800છે જેમાંજુના નિયમ મુજબ આ જગ્યાની ભરતી માટે નિયમ મુજબ સુપરવાઈઝર ઇન્સ્ટ્કટર માટે ડિપ્લોમાડિગ્રી એન્જિનિયર અને એક થી ત્રણ વર્ષનો અનુભવ માંગ વામાં આવે છે. પણ તેના પે સ્કેલ માં કોઇપણ જાતનો સુધારો કરેલ નથી. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં લાયકાત માટે નો પગાર 9300-34800ગ્રેડ પે 4200થી 4600માં આપવામાં આવે છે. વધુ માં માધ્યમિક શિક્ષકો ને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 9300-34800ગ્રેડ પે 4200આપવામાં આવે છે. વધુ માધ્યમિક શિક્ષકો…

Read More

સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમરપાડા બેઠક ઉપરથી રીતેશ વસાવાએ ફરી ઉમેદવારી નોંધાવી

મોટામિયા-માંગરોલ; સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરી ની યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમરપાડા બેઠક ઉપરથી રીતેશભાઈ વસાવાએ સહકાર પેનલ હતી. પોતાના ટેકેદારો સાથે ફરીવાર પોતાની ઉમેદવારી નોંધાવી છે. રીતેશભાઈ વસાવા પાંચ વર્ષ અગાઉ વિજેતા થયા હતા અને સુમુલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે પાંચ વર્ષ સેવા આપી હતી પરંતુ આ વખતે તેમણે સુમુલ ના વર્તમાન પ્રમુખ રાજુભાઈ પાઠક ની પેનલ વિરુદ્ધ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરત સિટી પ્રાંત કચેરી ખાતે કેવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિ અમીશ ભાઈ મણિલાલભાઈ વસાવા એ તેમના નામની દરખાસ્ત કરી હતી. જ્યારે ટેકો વહારગામ ઉત્પાદક સહકારી…

Read More

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા યોજાઈ

મોટામિયા-માંગરોલ સુરત જિલ્લા પ્રાથમિક સંઘની કારોબારી સભા પ્રમુખ કિરીટભાઈ જે. પટેલ ની અધ્યક્ષતામાં દઢવાઢા કેન્દ્ર શાળામાં મળી હતી કારોબારી સભા માસ્ક પહેરીને તેમજ સોસીયલ ડિસ્ટન્સ રાખવામાં આવેલ હતું. પ્રથમ કોરોનામાં દેવલોક પામેલા દેવન્દ્રસિંહ કોસાડા અને ચીન સરહદે દેવલોક પામેલા વીર શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિપ પ્રાગ્ટય બાદ પ્રોસેડિંગ વાંચન નવા મહામંત્રી અરવિંદભાઈ બી. ચૌધરી દ્વારા કરવા માં આવેલ. પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા હોમલનિઁગ માટે તમામ શિક્ષકો બાળકો સાથે મોબાઈલથી સંપર્ક રહે અને શિક્ષણ ધબકતું રાખવા વધુ પ્રયત્નો કરવા આહ્વાહન કરેલ હતું. રાજ્ય હોદ્દેદાર તરીકે એરિક…

Read More

રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો, રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે

રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા મીનાબહેન રૂપાપરા પાસે એક્ટિવા વાહન છે. પણ તેમને ઘરે જે ઈ-મેમો આવેલ છે. તેના ફોટોમાં બુલેટનો ફોટો જોવા મળે છે. જયારે આશ્ચર્યની વાત એ છે કે જે બુલેટના ફોટા સાથે મેમો મળેલ છે. તેમાં બુલેટનો નંબર અને એક્ટિવાનો નમ્બર એક જ જોવા મળી રહ્યો છે. તા.૧૯ જુલાઈ સવારે ૧૧:૩૦ વાગ્યાના સમયે માલવિયાનગર પાસેથી એક બુલેટનો ફોટો લેવામાં આવ્યો છે. જેને માસ્ક પહેરેલ નથી. તેને મેમો મોકલવાના પગલે તે બુલેટના નમ્બર પ્લેટની વિગતને આધારે જે તે ઘરના સરનામે મેમો મોકલવામાં આવેલ છે. શહેરના CCTV નો…

Read More

દિયોદર 500 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ નું મંદિર અહીં એક સાથે બે શિવલિંગ ની થતી હતી પૂજા

દિયોદર, પવિત્ર શ્રાવણ મહિના ની શરૂઆત થઈ છે અને આ પવિત્ર શ્રાવણ મહિના માં અનેક તહેવારો ઉજવાય છે અને આ પવિત્ર મહિના માં જિલ્લા ના દરેક મહાદેવ મંદિરો હર હર ભોલે ના નાદ થી ગુંજી ઉઠે છે. અહીં એક સાથે એક ધારા નીચે બે શિવલિંગ ની પૂજા થતી હતી અને આજે પણ એક જગ્યા પર નીલકંઠ મહાદેવ અને દુધેશ્વર મહાદેવ ના શિવલિંગ ની થાય છે. પૂજા અર્ચના દિયોદર ખાતે આવેલ 500 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે.  આ મંદિર નો ઇતિહાસ વર્ષો જૂનો છે કહેવાય છે કે આ જગ્યા…

Read More

દિયોદર ના દેલવાડા ગામે બનાસડેરીના મંત્રી દ્વારા પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કરાયું

દિયોદર, વૃક્ષ વાવો વૃક્ષ નું જતન કરવાના ભાગરૂપે દિયોદર તાલુકામાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે દિયોદર ના દેલવાડા ગામ ના બનાસ દૂધ ડેરી ના મંત્રી સુરેશભાઈ રઘુભાઈ જોશી દ્વારા દેલવાડા પ્રાથમિક શાળા ખાતે ઠેરઠેર વૃક્ષો રોપાયા હતા તેમજ બાબુ ભાઇ આચાર્ય, રોહિત ભાઇ શિક્ષક, બળદેવ ભાઇ અને ગામ ના આગેવાનો ની હાજરીમાં આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ વૃક્ષો વાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ બાબતે સુરેશભાઈ રઘુભાઈ જોશી જણાવ્યું કે આપણે આપણા ગામ ને હરીયાળુ બનાવાનુ છે જેમાં વૃક્ષો વાવવા જરૂરી છે અને વૃક્ષોનું…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાએ લીધો વધુ ૭ લોકોનો ભોગ લીધો છે. રાજકોટ શહેર જીલ્લાનો પોઝીટિવ આંક.૧૧૫૧ થયો

રાજકોટ, રાજકોટ શહેર દરરોજ ૫ થી વધુ લોકોના એક જ દિવસમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે એક સાથે ૭ લોકોના મૃત્યુ નિપજતા લોકોમાં ભય જનક પરિસ્થિતિમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. આજે સવારે ૭ લોકોના કોરોનાથી મોત નિપજ્યા હતા. જેમાં ૧ ખાનગીમાં અને ૬ સિવિલમાં મોત થઇ ચુક્યા છે. જેમાં એક જૂનાગઢના વોર્ડનં.૬ ના કોર્પોરેટર પણ છે. જયારે રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૫૧ કેસ નોંધાઈ ચુક્યા છે. જયારે હજુ ૬૯૫ લોકો સારવાર હેઠળ છે. ત્યારે બીજીબાજુ ૪૩૫ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે વધુ ૭ દર્દીઓના…

Read More

ડભોઇ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની વરણી- કાર્યકરોમાં આનંદ નો માહોલ

ડભોઇ, વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા દ્વારા નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી જેમાં ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.સદીપભાઈ શાહ ની વરણી કરવામાં આવી હતી. જેવોએ ડભોઈ પાલીકામાં કારોબારી ચેરમેન તરીકે સેવાઆપેલ સાથે રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ માં સેવાઓ આપવામાં તત્પર રહે છે. ડો.સદિપ શાહ ને શહેરતાલુકા ભાજપના કાર્યકરો ધારાસભ્યશૈલેષ ભાઈ મહેતા (સોટ્ટ) , ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, અશ્વિનભાઈપટેલ (વકિલ), સુખદેવ પાટણવાડીયા, કાઉન્સિલરો એ શુભેચ્છા પાઠવી હતી. સાથે વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી તરીકે બિરેન શાંતિલાલ શાહ અને…

Read More

નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ડભોઇ કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું

ડભોઈ, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તેમજ ચોમાસુ પાક લેવાની પણ પુરતી તૈયારીઓ થઇ રહી છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી ન છોડતા ૨૦ ઉપરાંત ગામોના ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.આ નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરતા હોવાથી ખેડૂતોને આજદિન સુધી પાણી મળી શકતું નથી આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવા છતાં પણ ખેડૂતની આવી કફોડી હાલત દયનીય છે જેને ધ્યાનમાં લઇ પોર બ્રાન્ચ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે ડભોઇ કિસાન સંઘ પ્રમુખ સુરેશભાઈ પટેલ…

Read More