ખારવા સમાજના પૌરાણીક અને ઇષ્ટદેવ કામનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમા ખારવા સમાજની વરણી યોજાઇ

ગીર સોમનાથ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા દર વષેઁ ની જેમ આ વષેઁ પણ પરંપરાગત ખારવા સમાજ ના પટેલ ની વરણી યોજાઇ હતી. જેમા છેલ્લા 18 વષઁ થી પટેલ તરીકે બિનહરીફ વરણી થતા જીતુભાઈ કુહાડા ની આ વષેઁ પણ બિનહરીફ વરણી થતા સમસ્ત ખારવા સમાજ મા આનંદની લાગણી જોવા મળી હતી. ખારવા સમાજના પૌરાણીક અને ઇષ્ટદેવ કામનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમા ખારવા સમાજની વરણી યોજાઇ હતી . વેરાવળ મા સૌથી વધુ હિન્દુ સમાજ મા ખારવા સમાજની વસ્તી આવેલી છે જેથી ખારવા સમાજ ના પટેલ જ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા…

Read More

હડમતિયામાં પરંપરા મુજબ મહિલાઓએ કરી જીવંતીકા દેવીની ઉપાસના, સંતાનો અને પતિના દીર્ઘાયુષ્ય માટેના જીવંતીકા વ્રતનો અનેરૂ મહાત્મ્ય

હડમતીયા, સ્ત્રીનું જીવન હંમેશા પરોપકારી રહ્યું છે ત્યારે આ વ્રત પણ પોતાના માટે નહી પણ તેના સંતાનો તેમજ પતી માટે જીવંતિકા વ્રત કરે છે પોતે લાલ વસ્ત્રો ધારણ કરી જીવંતિકા માતાજીની પુજા અર્ચના કરી એક દિવસનો ઉપવાસ કરે છે. ટંકારા તાલુકાના હડમતિયામા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા માતાજીના આ વ્રતની શરૂઆત થાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાજીની તસ્વીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ગુલાબના લાલ પુષ્પોથી પૂજન…

Read More

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વાંકાનેર શહેર ના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યા ની નિમણુંક

  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા ના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લા મા સંગઠન નો વિસ્તાર કરવા નુ આયોજન કરવા મા આવી રહ્યુ છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, હસુભાઈ પંડિત, નિર્મિત કક્કડ દ્વારા વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યા ની નિમણુંક કરવા મા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દેવરામ ભાઈ છેલ્લા ઘણા સમય થી જાહેર જીવન સાથે સંકળાયેલા છે તેઓ વાંકાનેર તાલુકા બજરંગ દળ ના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા હતા. મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ…

Read More

રાજકોટ મવડી ચોકડી ખાતે વિશ્વેશ્વર શાક માર્કેટ માં જગ્યા રોકાણ કરેલ પર સઘન ચેકિંગ

રાજકોટ, રાજકોટ મવડી ચોકડી ખાતે વિશ્વેશ્વર શાક માર્કેટ માં જગ્યા રોકાણ જગ્યા શાખા ના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરાયું, શાકભાજી અને ફ્રુટ ની લારીઓ દ્વારા જગ્યા રોકાણ થતા માર્કેટમાં ટ્રાફિક અને સોશિય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા અધિકારીઓનું સઘન ચેકિંગ ફ્રુટની લારીઓ રોડ ઉપર ખાલી કરાઈ. રિપોર્ટર : અજય સોની, રાજકોટ

Read More

રાવણા રાજપૂત સમાજ નું ગૌરવ

દિયોદર, જય હિન્દ કોલેજમાં મહારાષ્ટ્ર માં મહેશ સોલંકી એ ૧૨ માં ધોરણમાં કોમર્સ શાખામાં ૮૯.૩૮% મેળવ્યા છે. મહેશ ના પિતા ગુલાબભાઈ સ્ટેશનરી બિઝનેસમાં છે અને માતા રાસ્મિબેન ગૃહિણી છે. વૈષ્ણવ રાવણા રાજપુત આ પરિવાર નું વતન ફતેગઢ કચ્છ છે અને હાલમાં તેઓ મહારાષ્ટ્ર ધોબી તળાવ મરીન લાઈન્સ ખાતે રહે છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાની ઇચ્છા ધરાવતા મહેશે ધોરણ ૧૦ માં પણ ૯૨ ટકા મેળવ્યા હતા. પોતાની સફળતાનું શ્રેય એ માતા-પિતા અને મોટી બહેન વૈશાલી ને આપે છે. જેણે પરીક્ષાની તૈયારી કરવામાં ટાઈમ ટેબલ બનાવવામાં ઘણી મદદ કરી હતી મહેશે પરીક્ષા પહેલા…

Read More

દિયોદર માં શાકભાજી ની દુકાનો બંધ રાખી શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં થોડા સમય અગાવું દિયોદર ગુરુદત્ત સોસાયટી આગળ શાકભાજી ની દુકાન ચલાવતા ચેતન રાવળ નામ ના યુવાને તેની સાથે ભાભર ની યુવતી અગમ્ય કારણસર ઇસરવા નજીક કેનાલ માં ઝપલાવી આપઘાત કર્યો હતો જેમાં બંને યુગલો એ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં આજરોજ દિયોદર શાકભાજી એસોસિએશન દ્વારા આજરોજ તમામ દુકાનો બંધ રાખી મૃતક ચેતન રાવળ અને તેની પત્ની ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. આજે શુક્રવાર ના રોજ દિયોદર ની તમામ શાકભાજી ની દુકાનો એ સ્વંહભુવ બંધ પાળ્યું હતું અને બે…

Read More

કેશાેદ પીજીવીસીએલ કચેરીએ જુથળ ગ્રામજનાેનું આવેદન પત્ર

કેશોદ, કેશાેદ પીજીવીસીએલ કચેરીએ જુથળ ગ્રામજનોનું આવેદન પત્ર વીજ કચેરીની વીજ પ્રવાહ અનિયમિતત્તા મુદે આપ્યું આવેદન સરપંચ ત્રિકમભાઇ કનેરિયા, એએએમ પ્રમુખ ભરતભાઇ સાેંદરવા સહિત ગ્રામજનો રહ્યા હાજર કચેરી દ્વારા પ્રીમોન્સુન કામગીરી ન કરવી, પાવર પુરતાે ન આપવાે, પાવરમાં કાપ મુકી દેવો તેમજ હેલ્પર ન હોવો જેવી નાયબ ઇજનેર સોલંકીને કરી ગ્રામજનોએ રજૂઆત રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ શહેર ડુપ્લિકેટ પત્રકાર બની વેપારીને બે નંબરી ધંધા કરતા હોવાનું કહી રૂ.૩ લાખની માગણી

રાજકોટ,   રાજકોટ શહેર સંત કબીર રોડ આવેલી શિવ પેલેસ-૨ની સામે આવકાર ફલાવર નામની દુકાન ધરાવતા જયંતીભાઇ ભુરાભાઇ ધરજીયા નામના ૬૫ વર્ષના વૃધ્ધની દુકાને પત્રકારના સ્વાંગમાં આવેલી મહિલાએ બે નંબરી ધંધા કરતા હોવાનું અને ગોડાઉનમાં બે Uટ્રક માલ હોવાનું જણાવી કોર્પોરેશનના અધિકારી સુધી વાત ન પહોચાડી સેટલ મેન્ટ કરવાના બહાને વૃધ્ધને ગોડાઉન ખાતે લઇ જઇ રૂા.૩ લાખની માગણી કર્યા અંગેની બી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સંત કબીર રોડ પરના પ્લાસ્ટીકના વેપારીને ભય બતાવી તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપત્તી હેરાન કરતા હોવાની જંયતીભાઇ ધરજીયાએ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી સાથે મોબાઇલમાં વાત…

Read More

રાજકોટ શહેર લોહાણા યુવાને વ્યાજખોરોના ત્રાસથી પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયારોડ ઉપર આલાપ ગ્રીન પાછળ આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોકનં.૪૬૩ માં ભાડે રહેતા અને ડુંગળી-બટેટાની ફેરી કરતા ભાવીન પ્રફુલભાઇ સોમમાણેક (ઉ.34) નામના લોહાણા યુવાન આજે સવારે પત્ની કોમલ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરવા આવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીના દરવાજા પાસે જ તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પ્ર.નગર પોલીસ મથકના કનુભાઇ માલવીયા સહિતનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો. હોસ્પીટલ બિછાનેથી ભાવીને આપેલા નિવેદન મુજબ તે બે ભાઇ ચાર બહેનમાં મોટો છે. તેને સંતાનમાં બે…

Read More

રાજકોટ શહેર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન હાથ ધરાયુ

રાજકોટ,   રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા ડિમોલીશન હાથ ધરાયુ હતુ. જેમાં મકાન, દુકાનો, ઝુપડા, ટોયલેટ અને ફેન્સીંગ સહિત ૧૪ બાંધકામો પર બુલડોઝર ફેરવી રૂા.૪૨.૭૨ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. રૈયારોડ, ગંગોત્રી પાર્ક પાછળ, આવકાર સોસાયટી, એ.જી.ચોક અને મવડીમાં ઝુંપડા, ફેન્સીંગ, ઓરડી, દુકાનો, મકાન અને ટોયલેટ પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. સામાંકાંઠે પણ મંદિર તથા બે સોસાયટી વચ્ચેની દિવાલ તોડી પડાઇ હતી. રિપોર્ટર…

Read More