કેશાેદ પીજીવીસીએલ કચેરીએ જુથળ ગ્રામજનાેનું આવેદન પત્ર

કેશોદ,

કેશાેદ પીજીવીસીએલ કચેરીએ જુથળ ગ્રામજનોનું આવેદન પત્ર

વીજ કચેરીની વીજ પ્રવાહ અનિયમિતત્તા મુદે આપ્યું આવેદન

સરપંચ ત્રિકમભાઇ કનેરિયા, એએએમ પ્રમુખ ભરતભાઇ સાેંદરવા સહિત ગ્રામજનો રહ્યા હાજર

કચેરી દ્વારા પ્રીમોન્સુન કામગીરી ન કરવી, પાવર પુરતાે ન આપવાે, પાવરમાં કાપ મુકી દેવો તેમજ હેલ્પર ન હોવો જેવી નાયબ ઇજનેર સોલંકીને કરી ગ્રામજનોએ રજૂઆત

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment