દિયોદર માં શાકભાજી ની દુકાનો બંધ રાખી શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં થોડા સમય અગાવું દિયોદર ગુરુદત્ત સોસાયટી આગળ શાકભાજી ની દુકાન ચલાવતા ચેતન રાવળ નામ ના યુવાને તેની સાથે ભાભર ની યુવતી અગમ્ય કારણસર ઇસરવા નજીક કેનાલ માં ઝપલાવી આપઘાત કર્યો હતો જેમાં બંને યુગલો એ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં આજરોજ દિયોદર શાકભાજી એસોસિએશન દ્વારા આજરોજ તમામ દુકાનો બંધ રાખી મૃતક ચેતન રાવળ અને તેની પત્ની ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. આજે શુક્રવાર ના રોજ દિયોદર ની તમામ શાકભાજી ની દુકાનો એ સ્વંહભુવ બંધ પાળ્યું હતું અને બે મિનિટ મૌન રાખી શ્રધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી અને ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

 

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment