જોડિયામાં નદીના પુલ ઉપરથી પસાર થતા બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા

જોડિયા, આજ રોજ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જોડિયા ગામે ઉડ નદી ના ઉડ ડેમ નં : 2  ના 20 પાટિયા અચાનક ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધુ હોવાથી ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે જોડિયાના ઉડ નદીમાં ઘોડાપૂર આવતા જોડિયા અને બાદનપર નદીના પાણી ચારોતરફ પાણી ભરાય ગયેલ હોવાથી હાલની પરિસ્થિતિ ખરાબ થઈ હતી તે દરમિયાન નદીના પુલ ઉપરથી પસાર થતા જોડિયા ના (1) સાઈચા રજાક અકબર. ઉ.વર્ષ..36 (2) રાડા અલ્તાફ ઇબ્રાહિમ. ઉ.વર્ષ.35 આ બંને વ્યક્તિ ઓ નદીમાં ગરકાવ થઈ ગયા…

Read More

નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ

દાહોદ,   તા. ૬ : દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર  વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેતી દાખવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ કેસો અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરી વિસ્તારો – કન્ટેન્ટમેન્ટ એરીયામાં જઇને પરત આવનારા નાગરિકોમાં વધુ જણાયા છે. માટે શહેરી વિસ્તારોવાળા જિલ્લામાં જવાનું ટાળવું, અનિવાર્ય કારણોસર જો જવું જ પડે તો માસ્ક, સેનિટાઈઝર જેવી તમામ સુરક્ષાની માર્ગદર્શિકાનું પાલન કરીને જ જવું. કામ પણ ઝડપથી આટોપી લઇને પરત ફરવું હિતાવહ છે. આવા નાગરિકોને જો એક બે દિવસમાં કોરોનાના લક્ષણ…

Read More