રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પતરા હટાવવાની સાથે જ સાંસ્કૃતિક વિભાગે ઠપકાર્યું ૩ કરોડનું બિલ

રાજકોટ,   રાજકોટ શહેરમાં કોરોના ના કેસ નોંધવાની શરૂઆતથતા જ જંગલેશ્વર વિસ્તારને મનપાએ કન્ટેઈનરમેન્ટ ઝોન જાહેર કરી ત્યાં કડક લોકડાઉનનુ પાલન થાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડકરી ફરતા પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે આ પત્ર કાઢી લેવામાં આવ્યા છે છતા તે ચર્ચામાં છે. કારણ કે આ પતરાના ભાડા પેટે મોટી રકમનુ બિલ  મુકતાની સાથે જ ભ્રષ્ટાચાર ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે  કોરોનાલક્ષી કામગીરી કરવા માટે રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને તેમાં આશ્ચર્યજનક વાત એ છે કે આરોગ્ય વિભાગે તેની કામગીરીનુ બિલ 30 લાખ…

Read More

ઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના જન્મ દિન નિમિત્તે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના ઓરડા નુ ભૂમિ પુજન

ઝાલોદ,   ઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા ના જન્મ દિન નિમિત્તે ધારાસભ્ય ભાવેશભાઇ કટારા અે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના નવિન (૬) ઓરડા નુ ભૂમિ પુજન કરી ખાત મુહર્ત કરેલ હતું. હાલના કોરોના મહામારી વચ્ચે પોતાના જન્મ દિવસ ને યાદગાર બનાવી સાદાઇ થી પ્રા.શાળા ચીત્રોડિયા ના નવિન છ ઓરડા મંજુર કરાવી બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરી બિજા અનેક નેતા અને રાજકારણી ઓ માં અેક ઉમદા ઉદાહરણ પુરુ પાડી સાદાઇ થી જન્મ દિવસ ની ઉજવણી કરી. જેમાં ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ અેસ.ડાંગી, જિલ્લા કોંગ્રેસ…

Read More

સુરેંદ્રનગર ના રસ્તા ઓ ની હાલત ખુબ જ ભયજનક ……

સુરેન્દ્રનગર,   સુરેન્દ્રનગર નગરપાલિકા ના તંત્રની  બેદરકારીના કારણે સુરેંદ્રનગર ના રસ્તા ઓ ની હાલત ખુબ જ ભયજનક બની ગયેલ છે જેથી ભારૅ હાલાકી ગ્રામજનો ને ભોગવવી પડે છે, સુરેન્દ્રનગર ના માનવ મંદિર રોડ ની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે હાલ ચોમાસા છે, ગટરનું કામ ચાલુ કરેલ છે આમ અને પ્રશ્ન ઉભા થયેલ છે. 10 વરસ થી રસ્તાનું કોઈ પણ પ્રકારનું સુધાર કામ થયેલ નથી, નગરપાલિકા પ્રમુખ ગત રોજ રોડ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું, હવે નગરપાલિકા ક્યારે રોડ રસ્તા શેરી સુધારે ઈ હવે જોવું રહ્યું.

Read More

રાજકોટ શહેર એ.ડિવિઝનમાં ફોજદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા P.I એલ.એલ.ચાવડાને પ્ર.નગર P.I તરીકે ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજ્યભરમાં ફરજ બજાવતા ૩૯ પોલીસ ઇન્સ્પેકટર અને ૫૭ પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ ગત તા.૩ ના રોજ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ૩ અને રાજકોટ શહેરમાં ૪ P.I ની નિમણુંક કરવામાં આવી હતી. રાજકોટ ખાતે C.I.D ક્રાઇમના કે.એન.ભુકાણ, A.C.B ના એલ.એલ.ચાવડા, અમરેલીના જે.ડી.ઝાલા અને કચ્છ-ભુજના બી.આર.ડાંગરને P.I તરીકે બદલી આપવામાં આવી છે. બદલી પામેલ પૈકી એલ.એલ.ચાવડાને રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એલ.એલ.ચાવડા અગાઉ રાજકોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં P.S.I તરીકે ૨૦૧૭ માં ફરજ બજાવી ચુક્યા છે. પ્ર.નગર…

Read More

રાજકોટ શહેર જીલ્લાના ૮ તાલુકાના ૩૧ વિસ્તારોને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન તરીકે દરખાસ્ત રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને રાજ્ય સરકારમાં મોકલી

રાજકોટ,   રાજકોટ જીલ્લાના ૮ તાલુકાના ૩૧ વિસ્તારોને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની દરખાસ્ત રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને રાજ્ય સરકારમાં મોકલી છે. દરખાસ્ત મોકલવાની સાથો આવા વિસ્તારોમાં ક્ધટેઈનમેન્ટ ઝોનને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, રાજકોટ અને પડધરી તાલુકાના ૩૧ વિસ્તારો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ખાતે મેલડી માતા મંદિર વાળી શેરી બોરડી સમઢીયાળીમાં હનુમાનજી મંદિર વાળી શેરી ક્ધટેનમેન્ટ ઝોનમાં સમાવાયા છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર પોલીસ માટે વધુ એક શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ

રાજકોટ,   રાજકોટ ખાતે તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતા અંકિત બકુલભાઈ શાહ નામના વણિક યુવકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૮ જૂનના રોજ ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી ૨૮ બોટલ દારૂ સાથે મારા મોટાભાઈ નમનની કાર કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. P.S.I જેબલિયાને P.I વાળા સાથે વાંધો છે. અને જેબલીયા તને મળવા માંગે છે મેં ના પાડતા પરાણે બાઇકમાં અપહરણ કરી લઇ ગયા હતા અને નાણાવટી ચોકમાં આઈ-20 કારમાં બેસાડી જેબલીયા સાથે વાત કરાવી હતી. તેઓએ દારૂના કેસમાં સેટિંગ કરવું છે.…

Read More

ખેડબ્રહ્મા માં આમ આદમી પાર્ટી ની ઓફીસ ખુલ્લી મુકવામાં આવી…..

ખેડબ્રહ્મા,   ખેડબ્રહ્મા ખાતે તાલુકા કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું સાથે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ  કરશનભાઇ પટેલ, મહામંત્રી ફારૂકભાઈ, તાલુકા પ્રમુખ શિરીશભાઈ, શહેર પ્રમુખ નિકુંજભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા…   રિપોર્ટર: ઋત્વિક પટે,  ખેડબ્રહ્મા

Read More

ખેડબ્રહ્મામાં હરણાવ નદી ના પટ ઉપર એક નવજાત શિશુ નું ભ્રૂણ મળી આવ્યું…

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા ના હરણાવ નદીના પટમાં ભ્રૂણ દેખાતા ત્યાનાં રહેવાસી મહેશ ભાઈ નામક વ્યક્તિએ જીવદયા પ્રેમી ભૂપેન્દ્ર સિંહ મોગાવત ને ફોન કરી જાણ કરી, જીવદયા પ્રેમી ત્યાં જઈ ને તપાસ કરતા નવજાત શિશુ નું ભ્રૂણ હોવા નું જાણવા મળતા તાત્કાલીક તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરી . છેલ્લા દસ વર્ષથી ભૂપેન્દ્ર સિંહ મોગવત અને તેમની ટીમ દ્વારા ખેડબ્રહ્મામાં સાથ આપી રહ્યા છે. રિપોર્ટર : ઋત્વિક પટે,  ખેડબ્રહ્મા

Read More

જામનગર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાન માં રાખી લેવાયેલ અગત્ય નિર્ણય…..

જામનગર,   જામનગરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઇને જામનગર વેપારી મહામંડળ નો નિર્ણય….   જામનગર શહેરમાં ચા-પાન ના વેપારીઓ દ્વારા એક સપ્તાહ દરમિયાન સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રખાશે……   સોમવાર તા.૧૩.૭.૨૦૨૦ થી રવિવાર એક સપ્તાહ દરરમિયાન સવારે ૮.૦૦ થી ૬.૦૦ સુધી જ દુકાનો ખુલી રહેશે…..   રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Read More

મકતુપુર નિવાસી દોલુભા ભાઈજીભી ચુડાસમાનુ ગત રોજ અવસાન

અવસાન નોંધ, માંગરોળ તાલુકાનું ગામ મકતુપુર નિવાસી દોલુભા ભાઈજીભી ચુડાસમાનુ ગત તા.11-07-2020, શનિવાર રાત્રીના સાડાઆઠ કલાકે અવસાન થયેલ છે. સદગતના આત્માને ચુડાસમા પરિવાર તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફથી તેમને ચિર શાંતિ અને સદગતી આપે એજ પ્રભુ ચરણ માં પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ …….. લિ. શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર સ્નેહિજન દિલીપસિંહ (પુત્ર) ઈન્દ્જીતસિંહ (પુત્ર) રવિ ભુવા (પૌત્ર) તેમજ સદગત સ્વ.પથુભા, સ્વ.માધવસિંહજી તથા પ્રતાપસિંહજી, બાલુભા, લધુભા,મહેંન્દ્સિંહ, જસુભા (તમામ ના ભાઈ) તેમજ  મહાવીરસિંહ (ભત્રીજા)

Read More