વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત 

ગીર સોમનાથ, વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત કોડીનાર ના 27 વર્ષી કમરૂદીન લાલાણી અને 55 વર્ષના ફાતીમા બેન નૂ  વહેલી સવારે મોત…. કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ વેરાવળ કોવિડ હોસ્પિટલમાં આઈશોલેસન મા સારવાર મા હતા.. જોકે હાલ જીલ્લા આરોગય  અધિકારીઓ કોરોના ના કારણે મોત.. બંને દર્દીના મોત નૂ કારણ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરાશે.. આરોગય વિભાગ ની નીતિરીતિ શંકાના દાયરામા … શું કોરોના ના કારણે મોત નો આકરો છૂપાવાઈ રહયો છે? તેવા સવાલો ઊઠયા છે.   રિપોર્ટર : સઇદ મહિડા,  ગીર સોમનાથ

Read More

જોડિયા તાલુકામાં રક્તદાન કેમ્પનું આયોજન યોજાયો

જોડિયા,   તા૪/૭/૨૦ શનિવારના રોજ જોડીયા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી જી હોસ્પિટલ સહકાર થી આગળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડીયા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર પણ ઉપસ્થિત હતા. આ કોરોના ની મહામારી ના સમયગાળા દરમિયાન થેલેસેમિયા ના બાળકો અને અન્ય જરૂરીયાત મંદ દર્દીઓ ને રક્ત સરળતાથી મળી રહે તેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સારા એવા પ્રમાણમાં રક્તદાન થયું હતું આશરે ૬૩ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રાંત અધિકારી આસ્થા બેન એ પણ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા…

Read More