રાજકોટ શહેર જીલ્લાની ઔદ્યોગીક વસાહતમાં કલેકટર અને શ્રમ વિભાગ, G.I.D.C વિભાગની ટીમોએ 77 જેટલા કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 

રાજકોટ,   રાજકોટ શહેર તથા જીલ્લાના ઔદ્યોગિક એકમોને રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૂચના આપવામાં આવી છે. કલેકટર અને શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓની ટીમ એક ડઝન ટીમ દ્વારા શહેર તથા જીલ્લાના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલ એકમોનું સઘન ચેકિંગ કરશે. ઉદ્યોગ એકમોના પ્રવેશ દ્વારે સોશિયલ ડીસ્ટન્સિંગ ઉદ્યોગના પ્રીમાઇસીઝને નિયમિતપણે સેનિટાઇઝ કરાય છે કે કેમ એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનીંગ કરાય છે, દરેક શ્રમયોગી માસ્ક પહેરે છે, કામના સ્થળ લિફ્ટ, સીડી વગેરે જગ્યા પર સોશિયલ ડીસ્ટન્સ જળવાય છે, જમવાની જગ્યાએ વધુ લોકો એકઠા ન થવા દેવા, જમવાની રીસેસ એકી…

Read More

રાજકોટ શહેરમાં છેલ્લા ૧૯ કલાકમાં 26 કેસ દાખલ થયેલ છે. એકનું મોત કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી

રાજકોટ,   રાજકોટ શહેર દરરોજ ૨૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે પણ શહેરમાં સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૦/૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૨૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી ગઈ છે. જોવાની વાત એ પણ છે કે જીલ્લામાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. દરરોજ જીલ્લામાં ૫ થી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે આજે પણ સવારે ૪ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યું. જયારે બાદમાં વધુ એક દર્દી કોરોનાનો શિકાર બન્યો હતો. રાજકોટ શહેરના કોઠારીયા ગામમાં રહેતા…

Read More

રાજકોટ શહેરના તમામ નગરજનોએ કોરોના વાયરસ સાથે લડવા તકેદારી રાખવા હૃદયપૂર્વક રાજકોટ મેયરે કરી અપીલ

રાજકો, રાજકોટ શહેર લોકડાઉન દરમ્યાન લોકો કોરોના વાયરસથી બચવા સાવચેત બની ગયેલ જે ધ્યાનમાં લઇ તેમજ ધંધા રોજગાર આગળ વધે તે માટે છુટછાટ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાની પરિસ્થિતિ પર ઘણો કંટ્રોલ હતો. પરંતુ અનલોક તબક્કામાં છુટછાટ કર્યા બાદ રાજકોટ જીલ્લા તથા શહેરમાં કોરોનાના કેસ વધવા પામેલ છે. આ કેસો વધતા અટકાવવા નગરજનોએ જાગૃત બનવાની ખાસ જરૂર છે. સિનીયર સીટીઝનોએ ફરજીયાત કામ સિવાય બહાર ન નીકળવા, બાળકોને બહાર ન લઇ જવા તેમજ ધંધા રોજગાર પર જતાં તમામ લોકોએ માસ્કનો ઉપયોગ કરવો સોશયલ ડિસ્ટન્સ જાળવવું સાબુથી હાથ ધોવા…

Read More