કોરોના સંકટ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા વધુ 35 સેમ્પલ લેવામાં આવ્યા

દિયોદર, દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે જેમાં દિન પ્રતિદિન કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં દિયોદર આરોગ્ય વિભાગ બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે કોરોના વાઇરસ ના સંકટ વચ્ચે વધુ 35 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. એક બાજુ દિયોદર તાલુકા માં કોરોના વાઇસર ઝડપ થી ફેલાઈ રહો છે. જેમાં દિયોદર દુકાન ના વહેપારીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બાબતે દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવેલ કે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે અત્યારે તાલુકા…

Read More

સુરત જીલ્લા ના ખોલવડ ગામ માં ઈદુલ ની નમાઝ નો ટાઈમ ટેબલ

સુરત, તારીખ :- ૧- ઓગષ્ટ શનિવાર નાં રોજ ખોલવડ ગામની દરેક મસ્જિદો માં ઈદુલ અદ’હા ની નમાઝ સવારે ૦૭:૦૦ કલાકે થશે. આ સિવાય ખોલવડ ગામમાં – દીનિયાત મદ્રસા – મર્હુમ યુસુફ ભાઈ કારા મેમોરિયલ હોલ – જીમ ખાના(ક્રિકેટ ગ્રાઉન્ડ) આ ત્રણ જગ્યા એ પણ ઈદ ની નમાઝ સવારે 7:00 વાગ્યે જ થશે. કોઈ પણ જગ્યા એ નમાઝ પેહલા બયાન થશે નહિ. તમામ આવનાર નમાઝ પઢનારાઓ એ સોસીયલ ડિસ્ટન્સ નુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમામ આવનાર નમાઝ પઢનારાઓ એ ફરજિયાત માસ્ક પહેરી ને આવવાનું રહેશે. તમામ સરકારી નિયમો ત્થા ગાઇડ લાઇન…

Read More

ભાજપ સંગઠન માં ઉપેક્ષા અનુભવતા રાણપુર તેમજ રાણપુર તાલુકાના આશરે ૧૦૦ થી વધુ યુવાનો શિવસેના માં જોડાયા

રાણપુર, રાણપુર શહેર ના ભાજપ સંગઠન માં ઉપેક્ષા અનુભવતા રાણપુર તેમજ રાણપુર તાલુકાના આશરે ૧૦૦ થી વધુ યુવાનો શિવસેના માં જોડાયા. સાથે જ રાણપુર માં ખાણીપીણી નો ધંધો ચલાવતા મનહરભાઈ ઈંટોળીયા ના રાણપુર શહેર શિવસેના ના મહામંત્રી તરીકે પણ વરણી કરવામાં આવી. દરેક ચુંટણી વખતે ભાજપ માટે ભુખ્યા તરસ્યા રહીને મેહનત કરવા છતાં યુવાનો ની હાલ માં નવનિયુક્ત ભાજપ સંગઠન માં ઉપેક્ષા થતા યુવાનો ને ભાજપથી વિમુખ થવા મજબુર થવું પડ્યું છે. સાથે જ હાલમાં રાણપુર ભાજપ સંગઠન દ્વારા કતલખાના બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં યુવાનો ને રોકવામાં આવતા રાણપુર…

Read More

રાજકોટ શહેર આજીડેમ પોલીસે કારમાં દારૂની ૬૫ બોટલ લઈને નીકળેલા સુરેન્દ્રનગરના શખ્સને પકડી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂનું દુષણ ડામવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફે કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી દારૂની ૬૫ બોટલ મળી આવતા સુરેન્દ્રનગર રતનપરમાં રહેતા અશરફ રહીમભાઈ ખલીફા નામના શખ્સની ધરપકડ કરી દારૂ, કાર સહીત ૧.૨૭.૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે

રાજકોટ, રાજકોટ શહેર માં માનસિક બિમારીથી કંટાળી આઘેડ એ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણચંદ્ર પ્રભાશંકરભાઇ જોષી નામના ઉ.૫૮ વર્ષના આઘેડે માનસિક બિમારીથી કંટાળી પોતાના ઘરે એસિડ પી લીધુ હતું. આઘેડનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ

Read More

રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા

રાજકોટ,   રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે. ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇના જણાવ્યાનુસાર તેમના આ નિર્ણયમાં સોનીબજાર, યુનિવર્સિટી રોડ, મવડી રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ સહિત કુલ.૨૦૦ થી વધુ સભ્યો આ નિર્ણયમાં જોડાશે તેવો દાવો કર્યો છે. જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડિયા જણાવ્યું હતું કે, આ અગાઉ જે સ્વૈચ્છિક લોકડાઉનનો જે નિર્ણય હતો તે મુજબ ૯-૭ થી ૧૯-૭ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ સુધી દુકાનો ખૂલી રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોરોનાનું સંક્રમણ…

Read More

રાજકોટ શહેર આંગણવાડીના બહેનો દ્રારા જીલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષ સ્થાને ગ્રીવાનાસ કમીટીની મીટીંગ રાખવામાં આવેલ હતી

રાજકોટ, રાજકોટ શહેર વિસ્તારના બહેનો ને આ ચૂકવણું થયેલ નથી. અને ચૂકવણું ક્યાં બેન્ક ખાતામાં કરવું તે બાબતે પ્રોગ્રામ ઓફીસર દ્વારા ઉચ્ચ કક્ષાએ માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ બાબતે ભારતીય મજદૂર સંઘ દ્વારા શહેરી વિસ્તારની આંગણવાડીના બહેનોને પણ આ ચુકવણું રૂરલની જેમ જ સ્તવરે ખાતાકીય બેન્ક એકાઉન્ટમાં જમા કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ મ્યુ.કોર્પોરેશન વિસ્તારની આંગણવાડીના બહેનોના D.A.નું ચૂકવાનું ઘણાજ લાંબા સમયથી બાકી છે. તે બાબતે આ અગાઉ ભારતીયા મજદૂર સંઘ દ્વારા માન મ્યું.કમિશ્ર્નર ને તા.૧૬.૧૨.૨૦૧૯ ના પત્રથી આ ચૂકવણા માટે વહીવટી અને હિસાબી શાખા વચ્ચે સંકલનનો અભાવ…

Read More