વિદ્યાર્થીઓને ઘરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચતું થાય તે માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની આચાર્યો સાથે બેઠક યોજાઇ

દાહોદ, તા. ૨૯ , દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓ સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઇ મેડાએ સોશિયલ મિડિયાના માધ્યમ થકી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચી રહે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યોને કોરોના સંક્રમણ સામે પૂરી સાવચેતી સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ ઘરેબેઠા પણ શિક્ષણ મેળવી શકે તે માટે જરૂરી માહિતી આપી હતી. બેઠકમાં આધાર ડાયસ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, દરેક વિદ્યાર્થીને પાઠયપુસ્તકો મળી ગયા છે તે સુનિશ્ચિંત કરવું,…

Read More

ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાડી નાથ સોસાયટી માં બની ચોરી ની ઘટના..

ખટોદરા, ખટોદરા ખાતે સોસિયો સર્કલ પાસે આવેલ વાડીનાથ સોસાયટીમાં 2 દિવસ અગાવ સવારે સુમારે 6 વાગ્યાની આસપાસ એક ઘરમાંથી 2 મોબાઈલની થઇ ચોરીની ઘટના… સોસાયટી ના એક ઘરમાંથી બે મહિલા મોબાઈલ ચોરી કરી ઘર બહાર નીકળતા સીસી ટીવીમાં થઈ કેદ..\ સમગ્ર મામલે ફરિયાદી રાકેશ રાણા દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી… સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ને આપયા હોય છતાં પણ પોલીસ ધકા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદી ની ફરિયાદ… ખટોદરા પોલીસ સમગ્ર મામલે ફરિયાદીને ફરિયાદ ની F. I. R કરવા ધકા ખવડાવતા હોવાની પણ ચર્ચા… સમગ્ર…

Read More

વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર -6 તાંદલજા સ્થિત તાઈફનગર વિસ્તારમાં ગાર્ડન પાસે આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા, વડોદરા ખાતે વડોદરા મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર – 6 વાસણા તાંદલજા રોડ ઉપર જે.પી.પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલ તાઈફનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણો હોય, આજરોજ દબાણો દૂર કરવાની કામગીરી સમય દરમિયાન દબાણ શાખા, જે.પી.પોલીસ સ્ટેશન સ્ટાફ, જી.ઈ.બી તેમજ ફાયર બિગ્રેડ ના સ્ટાફની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા. રિપોર્ટર : નઈમ હુઈ, વડોદરા

Read More

દેવગઢ બારીઆમાં ભેદર વાજા થી પાનમ નદી વારંવાર અકસ્માત નો ભય …….

દેવગઢ બારીઆ, દેવગઢ બારીઆ ના ભેદર વાજા થી પાનમ નદી સુધી મા છેલ્લા માસ માં થતા વારંવાર અકસ્માત ના કારણે કુલ ત્રણ અકસ્માત થયા, તેમાં ત્રણ ના મોત નિપજીયા હતા . તેમજ આ જ વિસ્તારમાં ફરી એક વાર દુર્ઘટના બની જેમાં બોલેરો અને તૂફાન ગાડી ગફત ભેર હાકારી ને સામસામ ધડ્ડાકા ભેર અથડાયા હતા, સદ નસીબે કોઈ ને  જાન હાની થઈ નથી. રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારિયા

Read More

વેરાવળ ખાતે મુસ્લિમ સમાજ ના આગેવાનોએ તહેવારો અનુસંધાને મિટિંગનુ આયોજન કરવામા આવ્યું

વેરાવળ, વેરાવળ પટની હોલ ખાતે સંયુકત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવર મોહંમદ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વેરાવળ શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના સવૅ મુસ્લિમ આગેવાનો ની એક અગત્ય ની મિટિંગનુ આયોજન કરવામા આવેલ અને હાલમા આવી રહેલ તહેવારો ઈદુલ અઝહા, શ્રાવણ માસ તથા મહોરમ પ્રસંગે હાલ ની તકે વેરાવળ તથા આસપાસમાં ઘણા લાબા સમય થી બન્ને જ્ઞાતિ ના આગેવાનો તેમજ પ્રશાસન ના અથાગ પ્રયત્નો થી એકતા અને ભાઈચારો નો જે વાતાવરણ જણવાઈ રહેલ છે તે કાયમી જણવાઈ રહે તેવો માહોલ બનાવી, કોઈ અનિચ્છીય બનાવ ના બને તેવી સૌ આગેવાનો…

Read More

કેશોદના સ્મશાનમાં સરકારી સંસ્થા અને લોકભાગીદારથી સ્વર્ગારોહણ અગ્નિ સંસ્કાર ભઠ્ઠી તૈયાર, 100 કિલાે લાકડા અને હવાના દબાણથી 2 કલાકની અંદર થશે અગ્નિસંસ્કાર

કેશાેદ, કેશાેદના સ્મશાનમાં થોડા સમય પહેલાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ડિઝલ ભઠ્ઠીનું નિર્માણ થયું હતું જયારે મૃત્યું પામનારના સ્વજનોની મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપવાની ઇચ્છાના કારણે વધુ એક અગ્નિસંસ્કાર ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. આ ભઠ્ઠી કલાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને જેડા તેમજ નગરજનોની ભાગીદારીથી 5 લાખમાં તૈયાર થવા પામી છે. જેમાં 70 થી 100 કિલો બાયોકોલ, છાંણા કે લાકડા તેમજ હવાના દબાણથી માત્ર 2 કલાકમાં જ નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જશે, જેના કારણે લાકડાની અને સમયની બચત તેમજ પર્યાવરણનું જતન થશે ઉપરાંત આ ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર સમયે ગીતાના 12 અને 15 માં અધ્યાયનું…

Read More

કેશોદ તાલુકામાં શ્રાવણ માસમાં આંબે કેરી આવતા લોકોમાં આશ્ચર્ય

કેશોદ, કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોના રાજા કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય છે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ આંબાનું વાવેતર કરેલ છે . જેમાંના એક આંબામાં હાલમાં પણ કેરી જોવા મળતા ચર્ચાનો વિષય બની ગયો છે. સરેરાશ આંબામાં આવેલ કેરીની સિઝન ચોમાસાની શરૂઆતમાં પુર્ણ થાય છે, જ્યારે ચોમાસાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળી રહી છે. જો કે હાલમાં આંબામાં માત્ર એક જ…

Read More

દિયોદર હાઇવે પર ખુલી ગટર હોવાથી તંત્ર ની બેદરકારી આવી સામે

દિયોદર, દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ પાસે આવેલ ભૂગર્ભ ગટર માં વારંવાર અવારનવાર ગાય તેમજ આખલાઓ અંદર પડી જતા હોય છે. છતાં આજદિન સુધી ત્યાં ગટર ઉપર કોઈપણ પ્રકાર નું કામકાજ કરવામાં આવતું નથી. અગાઉ સમય પહેલા રાત્રી ના સમયે એક આખલા નું અંદર પડી જવાથી મોત થયું હતું. આજરોજ એક ગાય અંદર પડી જતા સ્થાનિક લોકોને જાણ થતાં અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંધ ના ઉપપ્રમુખ મોંન્ટુ પઢીયાર ને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ત્યાં પોતાના સાથી મિત્રો સાથે ત્યાં પહોંચી ગાય ને ભુર્ગભ ગટરમાંથી ભારી મહેનત બાદ આબાદ બચાવ કરી…

Read More

દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં 29 જુલાઈ થી 16 ઓગસ્ટ 20 સુધી લોકડાઉન

દિયોદર,            સંકટ કોરોના નું સંક્રમણ વધતા દિયોદર તાલુકાના ધનકવાડા ગામ તમામ નાના-મોટા દુકાનદાર બન્ધ પાલસે લોકડાઉન કોરોના મહામારી નું સંક્રમણ વધી રહ્યું છે અને હવે તેનો વ્યાપ ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે. તો તા. 29 જુલાઈ થી 16 ઓગસ્ટ દિશા મુજબ પાલન કરવાનું રહશે અને તેમાં ચૂક થશે તો લોકડાઉન ના ભંગ બદલ દંડ પણ અપાશે. જે કોઈ નિયમોનું પાલન નહીં કરે તેને અથવા ઘરે વેચાણ કરશે તો 1100 દંડ વસૂલવામાં આવશે.( જે દંડ શિવ મંદિર માં આપવામાં આવશે), દુકાન નો સમય સવારના 6:00 થી બપોર…

Read More

ભરુચ જીલ્લા ના ઈખ્ખર ગામ માં કોવીડ-19 કેર સેન્ટર શરૂ….

ભરુચ, ભરુચ જીલ્લા ના ઈખ્ખર ગામ માં કોવીડ-19 કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યુ છે. કોરોના ના દર્દીઓ ને વિનામૂલ્યે તદ્દન ફ્રી ઓક્સિજન શીલીન્ડર તથા મેડિકલ પાર્મેનેંટ સારવાર કરવામાં આવશે. સમગ્ર જાતી ભેદભાવ વગર તમામ લોકો ને સારવાર અપાશે. હોસ્પિટલ ના દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ઉસ્માન ભાઈ મીડી અને ગામનાં મૂનાફ ભાઈ પટેલ એ પણ આ કોવીડ-19 કેર સેન્ટરમા સાહાય આપી છે. જંબુસર નાં ધારાસભ્ય સંજય ભાઈ સોલંકી અને યુનુસ ભાઈ ઉર્ફ લાંબા પણ હાજરી આપવાનાં છે. ઈખ્ખર ગામ ના…

Read More