ભરુચ જીલ્લા ના ઈખ્ખર ગામ માં કોવીડ-19 કેર સેન્ટર શરૂ….

ભરુચ,

ભરુચ જીલ્લા ના ઈખ્ખર ગામ માં કોવીડ-19 કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યુ છે. કોરોના ના દર્દીઓ ને વિનામૂલ્યે તદ્દન ફ્રી ઓક્સિજન શીલીન્ડર તથા મેડિકલ પાર્મેનેંટ સારવાર કરવામાં આવશે. સમગ્ર જાતી ભેદભાવ વગર તમામ લોકો ને સારવાર અપાશે. હોસ્પિટલ ના દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ઉસ્માન ભાઈ મીડી અને ગામનાં મૂનાફ ભાઈ પટેલ એ પણ આ કોવીડ-19 કેર સેન્ટરમા સાહાય આપી છે. જંબુસર નાં ધારાસભ્ય સંજય ભાઈ સોલંકી અને યુનુસ ભાઈ ઉર્ફ લાંબા પણ હાજરી આપવાનાં છે. ઈખ્ખર ગામ ના લોકો માં ખુશી વ્યક્ત જોવા મળી હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment