સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર નગરપાલિકા ના તંત્રની બેદરકારીના કારણે સુરેંદ્રનગર ના રસ્તા ઓ ની હાલત ખુબ જ ભયજનક બની ગયેલ છે જેથી ભારૅ હાલાકી ગ્રામજનો ને ભોગવવી પડે છે, સુરેન્દ્રનગર ના માનવ મંદિર રોડ ની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે હાલ ચોમાસા છે, ગટરનું કામ ચાલુ કરેલ છે આમ અને પ્રશ્ન ઉભા થયેલ છે.
10 વરસ થી રસ્તાનું કોઈ પણ પ્રકારનું સુધાર કામ થયેલ નથી, નગરપાલિકા પ્રમુખ ગત રોજ રોડ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું, હવે નગરપાલિકા ક્યારે રોડ રસ્તા શેરી સુધારે ઈ હવે જોવું રહ્યું.