તળાજાના ટીમાણા ગામના નરોત્તમભાઇ પંડ્યાને માર્ગ અકસ્માત બાદની સારવાર પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના કારણે નિ:શુલ્ક બની

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા તળાજાના ટીમાણા ગામે આવી પહોંચતા પુષ્પાબેન પંડ્યા એ એમના પિતાને મળેલ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડથી નિ: શુલ્ક સારવાર મળી એ અંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. પુષ્પાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે એમના પિતાનું અકસ્માત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે આશરે 70 હજાર જેવો ખર્ચ થાય એમ હતો ત્યારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોવાથી નિ: શુલ્ક સારવાર મળી હતી. આ કાર્ડ થકી ખૂબ જ સરસ સારવાર મળી હોઈ તેઓએ સરકાર નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.    

Read More

સખી મંડળ થકી આર્થિક ઉપાજન અને બચતનાં દ્વાર ખૂલ્યા : લાભાર્થી ભાવનાબેન ડાંગર

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે. ‘મેરી કહાની,મેરી જુબાની’ અંતર્ગત તળાજાના ટીમાણા ગામના ભાવનાબેન ડાંગર જણાવે છે કે પીર બાપા સખી મંડળ અને જય મુરલીધર સખી મંડળની રચના કરી હતી. જેમાં ૧૦ જેટલી બહેનો જોડાઈ હતી. જેમાં દર મહિને અમે સો રૂપિયાની બચત કરીએ છીએ. આ સખી મંડળ થકી આર્થિક ઉપાજન કરતાં સધ્ધર બની ઘરમાં મદદરૂપ બનીએ છીએ. અમે જે બચતના રૂપિયા બચત કરીને હવે આ યોજનામાં…

Read More

તળાજાના ટીમાણા ગામના કલ્પેશભાઈ બારૈયાની દીકરીની હૃદયની તકલીફનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડથી વિનામૂલ્યે થયું

હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ફરી રહી છે ત્યારે તળાજા તાલુકાના ટીમાણા ગામે આવી પહોંચતા કલ્પેશભાઈ બારૈયાએ એમની દીકરીને મળેલા આયુષ્યમાન કાર્ડના લાભ અંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત જણાવ્યું હતું.  કલ્પેશભાઈ છત્રપુંજભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે એમની દીકરીને હૃદયમાં કાણું હોય જેની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અમદાવાદની હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર તેમજ ઓપરેશન થયું હતું તેમજ તેઓને આવવા જવાનું ખર્ચ પણ મળેલો હતો. આમ આયુષ્યમાન કાર્ડ થકી એમની દીકરીને નવજીવન મળ્યું હતું આથી કલ્પેશભાઈ બારૈયા મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનનો આભાર…

Read More

जल-जीवन- हरियाली दिवस कार्यक्रम वैशाली समाहरणालय सभागार में आयोजन

हिन्द न्यूज़, बिहार  ग्रामीण विकास विभाग के तत्वाधान में उप विकास आयुक्त की अध्यक्षता में जल-जीवन- हरियाली दिवस कार्यक्रम वैशाली समाहरणालय सभागार में आयोजन किया गया । जिसमें पटना के ज्ञान भवन में ग्रामीण विकास विभाग मंत्री श्रवण कुमार की अध्यक्षता में आयोजित मुख्य समारोह का सीधा प्रसारण दिखाया गया।   इस अवसर पर वैशाली जिला उप विकास आयुक्त ने बताया कि जल जीवन हरियाली मिशन की सफलता को लेकर प्रत्येक महीने के प्रथम मंगलवार को अलग अलग अलग विभागों के द्वारा “जल जीवन जागरूकता अभियान” के विषय पर परिचर्चा…

Read More

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાનવડ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર નવમાં તબક્કાના ”સેવાસેતુ” કાર્યક્રમ પાવીજેતપુર વિધાનસભા જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાનવડ ગામે સેવાસેતુ કાર્યક્રમ એસ સી શાહ સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો હતો.સેવા સેતુ ના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું કવાંટ તાલુકાના પાનવડ રાયપુર સિંહાદા કનલવા રાયસા અસાર માણાવાંટ ખાટીયાવાંટ ખેરકા સહિતના આસપાસના ગામના લોકોએ સેવાસેતુનો લાભ લીધો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સેવાસેતુ અગાઉ ત્રીજા તબક્કો સરકારે પૂર્ણ કર્યા છે. આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને…

Read More

બોડેલી એસટી ડેપોમાં બે નવી બસોને લોકાર્પણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     બોડેલી ખાતે આજરોજ બે એસ.ટી રૂટની નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટ બોડેલી-કવાંટ-જુનાગઢ ના રૂટની અને બીજો રૂટ બોડેલી-છોટાઉદેપુર-નખત્રાણા એમ કૂલ મળીને બે રૂટને નવી અદ્યતન બસો ફાળવવામાં આવી હતી. આ રૂટની બસોને જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, બોડેલી એસ.ટી ડેપો મેનેજર એસ.પી વસાવા, બંને બસના ડ્રાઈવર, કંડકટર તેમજ એસ.ટી ડેપોના કર્મચારીગણ હાજર રહ્યા હતા. આ બને બસો ડીલક્ષ એક્સપ્રેસ બસ છે અને જીપીએસ ટેકનોલોજી તેમજ સ્પીડ સેન્સર જેવા ડીવાઈસ ધરાવે છે. આજરોજ બોડેલી ડેપો ખાતે આ…

Read More

જામનગર જિલ્લાના પશુપાલકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર       રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા-પાંજરાપોના માલિકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના માટે નિભાવ માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જામનગર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજના અંગે ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો http://gauseva.gujarat.gov.in – આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-2023 થી ડિસેમ્બર-2023 ના તબક્કાની સહાય માટે…

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ કાર્યક્રમના આગામી આયોજન માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ કાર્યક્રમના આગામી આયોજન માટે નેશનલ હાઈસ્કૂલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, જામનગરની 700 જેટલી શાળાઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે. જામનગરમાં ઝોન, શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જામનગર શહેર કક્ષાની સ્પર્ધાઓ માટે 4 ઝોન તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે 6 ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, એથલેટીક્સ, યોગાસન અને ચેસની સ્પર્ધાઓ યોજાશે. તેમજ જિલ્લા કક્ષાએ 18 જેટલી રમતની કેટેગરી નક્કી કરાઈ છે.…

Read More

જામનગર જિલ્લાના ઉદ્યોગકારો આત્મનિર્ભર ગુજરાત પોલિસીનો લાભ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદીમાં જામનગર જિલ્લાના ઉદ્યોગકારો માટે જણાવવાયું છે કે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણવિભાગ દ્વારા એમ.એસ.એમ.ઇ.એકમો માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી અમલમાં મુકાયેલ છે.જે અન્વયે પોલિસીમાં સામેલ યોજનાને લગત પરિપત્રો, ગાઇડલાઇન, અરજીફોર્મ ચેકલીસ્ટ તેમજ જરૂરી ફોરમેટના નિયત નમુના www.msmec.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.જામનગર જિલ્લાના જે ઉદ્યોગકારો સદર પોલિસી અંતર્ગત યોજનાનો લાભ લેવા માંગતા હોય, તેઓએ યોજનાને લગત નિયત નમુના મુજબનું અરજીફોર્મ ભરી ચેકલીસ્ટ મુજબની વિગતો સાથે યોજનાને લગત સમયમર્યાદામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બીજો માળ, જિલ્લા સેવા સદન-૩,…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામનગર તાલુકાના નાની ખાવડી તથા ખારાવેઢા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર      કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને વરિયતા પ્રદાન કરવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જામનગર તાલુકાના નાની ખાવડી તથા ખારાવેઢા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન કણજારીયા, મુકુંદભાઇ સભાયા, કુમારપાલસિંહ રાણા, વિપુલસિંહ જાડેજા, ગોકળભાઇ ભંડેરી, પ્રફુલગીરી ગોસ્વામી, જનપ્રતિનિધિઓ, સરપંચઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.      

Read More