આંકોલવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      તાલાલા તાલુકાના આંકોલવાડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર અને MOHFWના ડેપ્યુટી સેક્રેટરી મનોજ સિંહાની પ્રેરક ઉપસ્થિતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આંકોલવાડી ખાતે પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે સ્થળ પર જ ૧૮ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય કેમ્પમાં ૭૨૦ કરતા વધુ લોકોએ નિદાન કરાવ્યું હતું અને ૫૨૦ કરતા વધુ દર્દીઓને ટીબીલક્ષી માર્ગદર્શન અને સારવાર અપાઈ હતી. આ તકે MOHFWના ડેપ્યુટી સેક્રેટરી મનોજ સિંહાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…

Read More

वैशाली गढ़ में बन रहे बुद्ध स्मृति स्तूप एवं सम्पूर्ण परिसर का जिलाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक रवि रंजन कुमार ने किया निरीक्षण

हिन्द न्यूज़, बिहार         वैशाली जिले के वैशाली प्रखंड अंतर्गत वैशाली गढ़ में निर्माणाधीन बुद्ध सम्यक दर्शन संग्रहालय एवं बुद्ध स्मृति स्तूप सहित उस परिसर में बन रहे अन्य सभी भवनों के प्रगति कार्य का जिलाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक रवि रंजन कुमार के द्वारा निरीक्षण किया। इसके साथ ही एक-एक चीज की जानकारी प्राप्त की गयी।       यहां पर मुख्य स्तूप, मेडिटेशन सेंटर, गेस्ट हाउस, लाइब्रेरी,विजिटर सेंटर, म्यूजियम, एमपीथिएटर एवं संपूर्ण परिसर की सौंदर्यीकरण के कार्य का समीक्षा की गयी और कार्यकारी एजेंसी को…

Read More

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ        પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે. પાંચ તત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે. નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધી છે. ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે, એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર કયોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના…

Read More