“દરેક જીવ પ્રત્યે કરૂણા એજ રાજય સરકારનો નિર્ધાર”

કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથની જાહેર અપીલ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ઉત્તરાયણના તહેવાર દરમિયાન સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી નિર્દોષ પશુ-પંખીઓનો જીવ ન હણાય તેવી કાળજી લેવા તેમજ સલામતિના કેટલાક પગલાઓ લેવા સામાજીક વનીકરણ વિભાગ તરફથી નમ્ર અપીલ અને સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ચાઈનીઝ અને સિન્થેટીક દોરીનો વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવો તે ગુન્હો બનતો હોઈ તેનો ઉપયોગ ન કરવા, વૃક્ષો, ઈલેકટ્રીક અને ટેલીફોન લાઈનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન…

Read More