ગીર-સોમનાથ જિલ્લામાં ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વીઆઈપી સર્કિટ હાઉસના રોડ,સોમનાથ મંદિર એન્ટ્રી ગેટ સહિતના સોમનાથ મંદિરની આસપાસના રસ્તાઓની સાફ સફાઇ અને ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ…

Read More

मकर संक्रांति के अवसर पर प्रशासनिक पदाधिकारियों की क्रिकेट मैच का आयोजन किया

हिन्द न्यूज़, बिहार      मकर संक्रांति के अवसर पर हाजीपुर स्थित पुलिस लाइन के मैदान में प्रशासनिक पदाधिकारियों की क्रिकेट मैच का आयोजन किया गया। जिला प्रशासन वैशाली के पदाधिकारियों की दो टीम बनाई गई थी। एक टीम का नेतृत्व जिलाधिकारी यशपाल सिंह मीणा कर रहे थे । जबकि दूसरी टीम का नेतृत्व एडीएम वैशाली ने की। इस मैच में जिला के वरीय पदाधिकारी के साथ-साथ पुलिस पदाधिकारी एवं प्रखंड विकास पदाधिकारी भी हिस्सा लिए।मैच 15-15 ओवर का कराया गया। टॉस जिलाधिकारी एकादश के कप्तान जिलाधिकारी यशपाल सिंह मीणा…

Read More