આણંદ સેતુ ટ્રસ્ટની સભ્ય અને સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર સ્કાય ડાઇવર શ્વેતા પરમાર

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સેતુ ટ્રસ્ટની સભ્ય અને સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ‘જય શ્રી રામ’ ના ગગનભેદી નાદ સાથે થાઈલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઈએ ગગનમાં ભગવો ધ્વજ ફરકાવ્યો. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે શ્વેતા પરમાર નું સાહસ અને પોતાનું શ્રેષ્ઠત્વ પ્રભુના ચરણોમાં અર્પિત કરવાની વૃતિ એ કર્મ – ભકિતયોગ જ છે : સુધાબેન પટેલ આણંદ સેતુ ટ્રસ્ટની સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આકાશી ઉજવણી કરી સમગ્ર જગતનું ધ્યાન…

Read More

ઝાલોદ તાલુકામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ઝાલોદ ઝાલોદ તાલુકામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી નિમિત્તે ઝાલોદ નગરમાં રામ પ્રતિષ્ઠા લઈને ઉત્સવ રેલી યોજાઈ. ઝાલોદ નગરમા છેલ્લા બે ત્રણ દિવસ થી આયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ પ્રતિષ્ઠા લઈને અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. આમ નગરમા રાત્રિ દરમિયાન અલગ અલગ થીમ પર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. ખાસ કરી નગરમાં વિવિધ વિસ્તારોને લાઇટિંગ વડે શણગાર કરવામા આવ્યો. નગરમા લોકો રામ ભકિતમય રીતે જોવા મળી આવ્યા હતા. વિવિધ મંદિરોમા પુજા પાઠ યોજવામા આવ્યા સાથે મંદિરો પણ સુસજ્જિત કરવામાં આવ્યા હતા. તા.૨૨ ના રોજ…

Read More

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભાવનગર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભાવનગર સિદસર રોડ સ્વસ્તિક પાર્ક-૨, બાપાની મઢુલી વાળા કોમન પ્લોટમાં સવારે 8.00 કલાકે હવન કરવામાં આવ્યું ત્યારબાદ બપોરે 12:30 કલાકે શ્રીફળ હોમવાનો અને સાંજે 7:00 કલાકે મહા આરતી કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં આજુ બાજુનાં સ્થાનીકોએ લાભ લીધો હતો. આરતી પુર્ણ થયા બાદ પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ રાત્રે રામદરબાર આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ નાં આયોજક શ્રી બાપા સીતારામ ગ્રુપ, જયેશભાઈ ભટ્ટ, જોરસંગભાઈ પરમાર, ભરતભાઈ રાઠોડ, રણજીતભાઈ ગોહિલ, ઠાકરશીભાઈ રાઠોડ, અનિલભાઈ જાની, સહદેવસિંહ ગોહિલ, જયપાલસિંહ…

Read More