જામનગરમાં રહેતા પાકિસ્તાનના મહિલાને મળી ભારતીય નાગરિકતા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં રહેતા મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા. તેણી વર્ષ ૨૦૦૭થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે. તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રીમતી અસ્માબાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેકટર બી. એ.શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.  

Read More

જામનગર શહેર અને જિલ્લાના વરિષ્ઠ નાગરિકો સિનિયર સીટીઝન માટેની રમત સ્પર્ધામાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત જામનગર જિલ્લા સિનીયર સિટીઝન સ્પર્ધા ચાલુ વર્ષ-2024 દરમિયાન યોજાવા જઈ રહી છે. જે અન્વયે, જામનગર શહેર અને જિલ્લાના 60 વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, રસ્સાખેંચ, કેરમ, ચેસ, યોગાસન તથા એથ્લેટીક્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક સિનિયર સીટીઝનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જામનગર ગ્રામ્ય, જિલ્લા રમત…

Read More

शिक्षकोत्तर कर्मचारियों ने अपनी नौ सूत्री मांगों के समर्थन में एक दिवसीय काला बिल्ला लगाकर प्रतिरोध किया

हिन्द न्यूज़, बिहार वैशाली जिले अन्तर्गत वित्तरहित शिक्षक एवं शिक्षकोत्तर कर्मचारी महासंघ पटना के आहवान पर रामलखन सिंह अवध महाविद्यालय प्रेमराज इकाई शिक्षक एवं शिक्षकोत्तर कर्मचारियों ने अपनी नौ सूत्री मांगों के समर्थन में एक दिवसीय काला बिल्ला लगाकर प्रतिरोध किया। मुख्य मांगों में वेतनमान, लंबित अनुदान राशि का भुगतान, सीट बृध्दि (छात्र छात्राओं), नजदीकी छात्र छात्राओं का नामांकन, महाविद्यालय को सरकार की ओर सुदृढ़ बनाने हेतु अनुदान, पेंशन, ईपीएफ समेत अन्य शामिल हैं। काला बिल्ला लगाकर प्रतिरोध करने वालों में प्राचार्य सह प्रोफेसर अखिलेश प्रसाद सिंह, प्रोफेसर संजय कुमार,…

Read More

वैशाली जिला उप विकास आयुक्त ने की ऊर्जा विभाग,जल संसाधन विभाग, लघु जल संसाधन विभाग एवं पंचायती राज विभाग के कार्यों की समीक्षा 

हिन्द न्यूज़, बिहार          वैशाली जिला जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देश के आलोक में उप विकास आयुक्त चित्रगुप्त कुमार के द्वारा ऊर्जा विभाग द्वारा संचालित हर घर बिजली, पृथक कृषि फीडर, मुख्यमंत्री कृषि विद्युत संबद्ध योजना तथा जल संसाधन एवं लघु जल संसाधन विभाग द्वारा संचालित योजना हर खेत तक सिंचाई का पानी, सिंचाई सुविधाओं का विकास, नहारी योजना सहित अन्य योजनाओं के समीक्षा की गई।       कार्यपालक अभियंता विद्युत आपूर्ति प्रमंडल हाजीपुर ने बताया कि हाजीपुर प्रमंडल अंतर्गत कुल 250092 विद्युत उपभोक्ता है। नवंबर…

Read More

છોટાઉદેપુર જિલ્લા કોર્ટમાં આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા માટે આરજીઓ મંગાવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લા કોર્ટમા કાયદા વિભાગના પરિપત્રના આધારે સ૨કારએ કુલ બે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભ૨વા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. આ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં બે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે સને-૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૨૪(૪) મુજબ તથા સરકારશ્રીના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫(૨) મુજબ પેનલ તૈયાર કરવાની રહેશે. આથી, કાયદા અધિકારી (નિમણૂંક અને સેવાની શરતો) અને સ૨કા૨ના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫(૨)થી ઠરાવેલ જોગવાઈ અનુસાર નીચે…

Read More

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને લાલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી મેયબેન ગરસર અને મંચસ્થ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા. તેમજ મંચસ્થ મહેમાનોના હસ્તે લાલપુર તાલુકા પંચાયત હેઠળ સમાવિષ્ટ 19 ગામોને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં…

Read More

લાલપુર તાલુકાના ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગામે કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર     દેશમાં પ્રત્યેક નાગરિક સુધી સરકારી લાભો પહોંચાડવા અને તેમની સમસ્યાના સમાધાનના ઉદ્દેશ સાથે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.7 જાન્યુઆરીના રોજ લાલપૂર તાલુકાના ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન, જન ધન યોજના, પીએમ કિશાન યોજના,ઓડીએફ પ્લસ…

Read More

મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ તા.20 જાન્યુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી. દ્વારા તા. ૨૦-૦૧-૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ કલાક દરમ્યાન ટુરિસ્ટ ઇન્ફોર્મેશન બ્યુરો , ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી, કોસ્મો કોમ્પલેક્ષ ,પ્રથમ માળ ઓફીસ નંબર -૧૨૨ ,મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ અન્ડર બ્રીજ નજીક, રાજકોટ ખાતે એપ્રેન્ટિસ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટ ખાતે ટી.આર.સી.ની (tactical route coordinator) નોકરી માટે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. જેમાં અનુક્રમે રૂ.12000 અને રૂ.14000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ…

Read More

લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે સંકલ્પ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર જાન્યુઆરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી…

Read More

જામનગર જિલ્લાના 39000 થી વધુ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી મળ્યું આરોગ્ય કવચ

હિન્દ ન્યુઝ, જામનગર  સંકલ્પએ સફળતા માટેનું પ્રથમ પગથિયું છે. કોઈપણ કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ અને સુચારું આયોજન કરવામાં આવે તો ન માત્ર સફળતા પરંતુ સમૃદ્ધિના દ્વાર પણ ખૂલે છે. અને દેશના લોકો માટે સમૃદ્ધિના દ્વાર ખોલનાર કદમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ 24 નવેમ્બર 2023થી થયો હતો. ત્યારથી અત્યારસુધી જામનગર જિલ્લામાં 39018 લાભાર્થીઓને આરોગ્ય કવચ મળ્યું છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજનાનો પરિણામલક્ષી અમલ થયો છે. નાગરિકોને સારામાં સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન…

Read More