હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Read MoreMonth: November 2023
ઉના તાલુકાના રાણવશી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો ઉષ્માપૂર્વક આવકાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે ઉના તાલુકાના રાણવશી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઉનાના રાણવશી ગામે પણ લોકોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રા અંતર્ગત ૨૦ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં…
Read Moreઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડો. સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્રીગોવર્ધનનાથજી મંદિરમા તુલસી વિવાહ, મનોરથ ઉજવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે સવારે તેમના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા ઓડના વિવિધ વિસ્તાર માં ફેરવીને મંદિરે લાવવામા આવી ઓડના ગોરમહારાજ મિહિર પંડ્યા દ્વારા લગ્નવિધી કરાવવામાં આવી હતી. યજમાન ડો. સંજયભાઈ પટેલ પરિવાર તરફથી કન્યા પક્ષ અને મંદિર તરફથી વર પક્ષની વિધી કરવામાં આવી હતી. ઓડ મંદિરના ભજન મંડળ તરફથી ભજન તથા લગ્નગીતો ગાઈ રંગેચંગે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો…
Read Moreઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ ઉમરેઠ સ્થિત નાશિક વાળા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ- ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસભાના ઉમેદવાર કોઈ પણ હોય સીટ પાંચ લાખ થી વધુ મતે જીતાડી લાવવા હાકલ કરી આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલએ શુભકામનાઓ સાથે નરેન્દ્રભાઇ મોદીજીના વિકાસના કામો ની સમજ આપી હતી અને ગુજરાતની બધી બેઠકો વધુ મતોથી…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં “કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોને સંદેશ”
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે બાનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી તેમજ સોરાસ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. જેમા આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.જેમા કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા…
Read Moreવેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં-૩ના વિસ્તારની સાફ સફાઇ કરાઇ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર-3ના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નંબર- ૩ ના વિસ્તારમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની સાફ સફાઇ કરવામાં આવી હતી અને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો આ સ્વચ્છતા ઝૂંબેશ અને દવા છંટકાવ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
Read Moreગીર સોમનાથ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદન વેચાણ માટે એફપીઓને સ્ટોલ ફાળવવા બદલ રાજ્ય સરકારનો આભાર : જગમાલભાઈ છાત્રોડીયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાનાં કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર વેરાવળ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ભેટાળીના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જગમાલભાઈ છાત્રોડીયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સંગઠન એફપીઓને સ્ટોલ ફાળવવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમા જગમાલભાઈ છાત્રોડીયા પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું હતું કે હું ૨૦૧૭થી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરુ છુ વેરાવળ તાલુકાના કેમિકલ વગરની અને વાવણીથી લઈ તેની માવજત…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ‘મેરી કહાની, મેરી જુબાની’ વર્ણવતાં જયાબહેન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ભ્રમણ કરવાની છે ત્યારે ગ્રામજનો પણ રથના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળે છે અને જાણકારી મેળવે છે. આ રીતે ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ રહ્યા છે. આ તકે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા જયાબેનએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા હરસુખભાઈને લાભ મળતા હરસુખભાઈના પરીવારના જયાબેનએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળ વાર્તા…
Read Moreધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માપૂર્વક આવકાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે બીજા દિવસે ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ ઉજ્જવલા યોજના, એનઆરએલએમ સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓની માહિતી મેળવી હતી અને લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે…
Read Moreસુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ કંકુ-ચોખાથી આ રથને આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે લાટી ગામે પણ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે ફિલ્મ…
Read More