દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેની રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ અંગે જાહેર જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૨ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન પરથી વિનામુલ્યે તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં મેળવી શકશે. તેમજ ભરેલ અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, બોટાદને મોકલી આપવાના…

Read More

છોટાઉદેપુર-વડોદરા હાઇવે નું એક નાળુ જર્જરિત હાલતમાં

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર – વડોદરાને જોડતો નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર ઘેલવાંટ ગામ પાસે આવેલ નાળુ ઓરસંગ નદીમાં મળે છે. જે જર્જરિત બનતા અકસ્માતનો ભય ફેલાયો છે. નાળા ઉપરથી મોટા ભારદાર વાહનો પસાર થતા નાળામાં કંપન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. ઓરસંગ નદી કિનારે મુખ્ય હાઇવે ઉપર આવેલું આ નાળુ વહેલી તકે રિપેઇર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ છોટાઉદેપુર થી વડોદરા નેશનલ હાઇવે ઉપરથી રોજના ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના પણ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે. જેમાં મોટા ભારદારી વાહનો…

Read More

કેન્દ્ર-રાજ્ય સરકારમાં પ્રજાએ મૂકેલા અતૂટ વિશ્વાસથી આગળ ધપી રહેલી વિકાસયાત્રા હજી પણ વધુ તેજ બનશે અને સમગ્ર વિશ્વમાં ભારતમાતા પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે અચૂક બિરાજશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં મંત્રી…

Read More

રાજુલા તાલુકાનાં ખારી ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અછત લઈને શીક્ષણ અધિકારી તેમજ ધારાસભ્યને ડેરને રજુઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજુલા  રાજુલા તાલુકાનાં ખારી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી બાળકોનું શિક્ષણકાર્ય ખોરવાઈ ગયું છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી જેને લઇને ગ્રામજનો એકઠા થઇને શીક્ષણ અધિકારી તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ખારી ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખારી ગામે પ્રાથમિક શાળામાં હાલમાં કુલ ૪ શીક્ષકો પર શાળા ચાલે છે. જેમાંથી ૩ કાયમી શિક્ષક અને એક પ્રવાસી શીક્ષક છે. અને અમારી ગ્રામજનોની માંગ એવી માંગ છે કે, સરકાર દ્વારા ૨ કાયમી શીક્ષકની નીમણુંક કરવામાં આવે પરંતુ…

Read More

રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા વેપારીઓ, વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ખાતે વેપારીઓનું ઉગ્ર આંદોલન પાટણ જિલ્લાના રાધનપુર નગર ની અંદર મેન બજારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે રાધનપુરના વેપારીઓ ઉગ્ર બન્યા હતા રાધનપુર મેન બજાર જલારામ સોસાયટી પાસેથી ભવ્ય રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ઢોલ વગાડતા વગાડતા વેપારીઓ રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. વેપારીઓ દ્વારા બજારમાંથી ગંદકી દૂર કરવા ગટરો સાફ સફાઈ કરવા બજારમાં પડેલા રોડ ઉપર ખાડા દૂર કરવા માગણી સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા. બજાર માં નાયબ કલેકટર કચેરીએ સૂત્રોચાર સાથે વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ એ વિરોધ દર્શાવ્યો…

Read More

રાધનપુર માં ભારે વરસાદ માં રાત્રે વીજળી પડતા પંખીઘર ને નુકશાન

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર પંથક માં ૨ દિવસ વરસેલા વરસાદ ને કારણે પંખી ઘર માં નુકશાન, રાધનપુર ઠાકોર વાસ ના પંખી ઘર પર વીજળી પડતાં નુકશાન થયું હતું રાધનપુર નગર મા બે દિવસ થી સાંજે એકાએક આકાશ માં કડા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ભારે પવન ના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.રાત્રીના સમયે આકાશ માં વીજળી ના ચમકારે ગગન ભેદી ધડાકો થયો હતો,જેને કારણે રાધનપુર નગર મા વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો રાત્રે ધડાકા સાથે આકાશ માંથી વીજળી પડી હતી જેમાં રાધનપુર નગર ના રેલવે…

Read More

પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તેમજ પાટણ જિલ્લા આંગણવાડી ભારતીય મજદૂર સંઘ તેમની પડતર માંગણીઓને ધ્યાનમાં લઈ પાટણ કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ તારીખ 12/9/2022 ના રોજ વિવિધ ફેડરેશન જેવા કે આંગણવાડી એસટી જીઆઇએસએફ તેમજ આરોગ્ય મધ્યાન ભોજન ના કામદારો દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને કલેકટર પાટણ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ કર્મચારીને વર્ષો જૂની માંગણીઓની રજૂઆત 800 થી 900 કર્મચારીઓની સૂત્રોચાર સાથે રેલી કરી આવેદનપત્ર આપવામાં આવયું જેમાં પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ ના પ્રમુખ ભલાભાઇ દેસાઈ તેમજ પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી રાજેશભાઈ પ્રજાપતિ તેમજ કોસાધ્યક્ષ બારોટ દિલીપભાઈ તેમજ આંગણવાડીમાં પ્રમુખ દીપીકાબેન વ્યાસ તેમજ રીટાબેન તેમજ રાધનપુર થી રેખાબેન…

Read More

ભાવનગરના રૂવા ખાતે મહિલાઓ માટે ગ્રામ સ્વરોજગારી કેન્દ્ર બનાવવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત ભાવનગરનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્ત સાથે ખાસ ધ્યાન ખેંચે તેવી કોઇ બાબત હોય તો તે ભાવનગરના રૂવા ખાતે ગ્રામીણ નારી શક્તિએ આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ દોરી જતું ’ ગ્રામ સ્વરોજગારી કેન્દ્ર’ નું નિર્માણ છે. આ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સીબીઆઇ બેંકના સહયોગથી બનાવવામાં આવશે. આજરોજ ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં rseti ના આ કેન્દ્રનું ડિજિટલી ખાતમુહુર્ત કર્યું હતું.…

Read More

તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને બુધવારના રોજ સવારેઃ ૧૧-૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઇઓ/ બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા ’કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને બુધવારના રોજ સવારેઃ ૧૧-૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઇઓ/ બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. રોજગારી કાર્ડ નોંધણી માટે ઉપરના સ્થળ, તારીખ અને સમયે પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આાધાર પુરાવાની અસલ તેમજ ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવાં મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Read More

કેન્દ્રીય શિપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ એશિયાના સૌથી મોટાં શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે યુરોપિયન યુનિયનના પ્રતીનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.   આ પ્રતિનિધિ મંડળમાં નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમ ઉપસ્થિત રહ્યા હતા. અહીંના બે જહાજવાડાની મુલાકાત લઈ મંત્રી…

Read More