સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ

રાજય સરકારનો મહત્વનો નિર્ણય હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.   અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને…

Read More

ધાંગધ્રા ની શ્રીજી મલ્ટીપેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રોટરેટક ક્લબ ધ્રાંગધ્રા દ્વારા રાહત દરે આંખનો નિદાન તથા દુખાવા માટે કેમ્પ યોજાયો બોહળી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ની શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રોટરેટક ક્લબ ધ્રાંગધ્રા દ્રારા રાહત દરે આંખના તથા દુખાવા માટે નો નિદાન કેમ્પ માં આઈ. કે જાડેજા,પૂર્વ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો. તેમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન ના હોદેદાર, રોટરી બ્લડ ના પ્રમુખ, સેક્રેટરી તેમજ નગરપાલિકા ના હોદેદાર, વિવિધ મોરચાના ના હોદેદાર, નગરપાલિકા સભ્ય, ડોક્ટર, જી હોસ્પિટલ ના ડાયરેક્ટર, સ્ટાફ ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા આંખના રોગો માટે નિદાન કેમ્પ જેમાં મોતિયાની ટીપા નાખી તપાસ ઝામરના દર્દીઓની તથા દરેક…

Read More

રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી, આપવામાં આવે છે. આ માટે તમામ તૈયારીઓ પૂરી કરી,તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. ૧૮ સ્પ્ટેમ્બરે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમે બાળકોને રસી પીવડાવીને બાળસુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી સમગ્રત ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ field staff ની મહત્વની કામગીરી રહી. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળે પોલિયો બૂથ રાખવામાં આવ્યા. ઉપરાંત ચેક પોસ્ટ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનો ઉપર પણ ટ્રાંઝીટ બૂથ ગોઠવવામાં આવેલ. હોટલમાં રોકાયેલ…

Read More

ભાવનગરના સિહોર તાલુકામાં પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો‌ રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લાની તમામ આશાવર્કર બહેનોની હડતાલ હોવા છતાં તેઓએ માતૃભાવનાના દર્શન સાથે બાળકોને પોલિયા રસી માટે આગળ આવ્યાં હતાં. ભાવનગર જિલ્લામાં આશાવર્કર બહેનોની હડતાળ હોવાં છતાં તેઓએ રાષ્ટ્રભાવના તેમજ માતૃભાવના સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રી-દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે, પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ હતી. સતત રસીકરણ અભિયાનને કારણે ભારત આજે પોલિયોમુક્ત દેશ…

Read More

વડાપ્રધાનના ભાવનગર જિલ્લાના સંભવિત કાર્યક્રમના આયોજન સંદર્ભે આવતીકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાનના ભાવનગર જિલ્લાના સંભવિત કાર્યક્રમ સંદર્ભે કરવાના થતાં આયોજન બાબતે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા રસાયણ અને ખાતર, ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુભાઇ વાઘાણી, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી કિરીટસિંહ રાણા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં આવતીકાલ એટલે કે તા.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ ૧૬-૦૦ કલાકે, આયોજન હોલ, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે. બ્યુરો…

Read More

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેતાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે વલભીપુર તાલુકા રાજપુત સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતાં મંત્રીએ જણાવ્યું કે, જે સમાજની હોસ્ટેલ-છાત્રાલયમાં રહીને અને સહયોગથી આપણે આગળ વધીએ છીએ. ત્યારે આગળ વધ્યાં બાદ આ જ સમાજના ઉત્કર્ષ માટે તેને ખપમાં આવને, ઉપયોગમાં આવીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ તે આપણી જવાબદારી છે. સમાજ જ્યારે પણ તકલીફમાં હોય ત્યારે એક બનીને નેક બનીને સૌ સાથે ઉભા રહીએ અને સમસ્યાનું નિરાકરણ…

Read More

પાલિતાણામાં પોલિયો કામગીરી શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર  આજે પોલિયો રવિવાર છે. ત્યારે ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલીયોની ટીપાં પીવડાવવામાં આવશે. તે અંતર્ગત આજે ભાવનગરના પાલીતાણા ખાતે બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિતાણા તાલુકાના ૧૪૭ બુથ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિતાણા તાલુકાના ૨૩,૯૦૦ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો જોડાયાં છે. છેવાડાના ગામડાઓ સહિત પોલિયોની કામગીરી કરાઈ રહી છે. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More

સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઇ કાઢે નહીં તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૨/૦૯/૨૦૨૨ ના રોજથી તા.૦૬/૧૦/૨૦૨૨ ( બંન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે. ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યકિતઓને તેમજ…

Read More

બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એડીએમ શાખામાંથી નિયત નમૂનામાં અરજી ફોર્મ આગામી તા.૧૯/૦૯/૦/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) રજૂ કરવાના રહેશે. સમયમર્યાદા બાદ અને અધૂરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી મળેલ અરજીઓનો અસ્વીકાર…

Read More

જસદણ એટીએમમાંથી કેશ બોક્સ ખોલી રૂ ૧૭.૩૩ લાખની ચોરી

એનડી ન્યુઝ, iજસદણ જસદણના ખાનપર રોડ ગીતાનગર પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.૧૭.૩૩ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ છે.આ બનાવમાં ચીફ મેનેજર પિન્ટુકુમાર રુદ્રનારયણ મિસ્રા(રહે.સહીયર સીટી સોસાયટી તા.જસદણ જી.રાજકોટ મુળ રહે.પલતી મહેસપુર તા.કુરસેલા જી.કઠીહાલ રાજ્ય.બીહાર)ની ફરિયાદ લઈ રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સોની શોધખોળ આદરી છે. પિન્ટુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું જસદણ ખાનપર રોડ ગીતાનગર રોડ પર આવેલ બેંક ઓફ બરોડા શાખામાં તા.૫ થી ચીફ મેનેજર તરીકે ફરજ બજાવુ છુ.તેમજ હાલ બેંકના જોઇન્ટ મેનેજર તરીકે રવિન્દ્ર ભાસ્કર ફરજ બજાવે છે અને અમારી આ…

Read More