હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત પ્રાંતકક્ષાના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને લીધે ભારતે એક આગવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ વિકાસયાત્રાને આગળ ધપાવવાનું કામ કરી રહ્યાં છે. વિશ્વાસથી વિકાસ યાત્રા દ્વારા બરવાળા પ્રાંતકક્ષાએ રાજ્યની…
Read MoreDay: September 12, 2022
રમત-ગમત પ્રત્યે લોકોનો ઉત્સાહ કેળવાઈ તેમજ ખેલભાવના વિકસે તે હેતુથી પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે રમાઈ દોરડાખેંચ સ્પર્ધા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આયોજિત નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમમાં રમત-ગમત પ્રત્યે લોકોનો ઉત્સાહ કેળવાઈ તેમજ ખેલભાવના વિકસે તે હેતુથી પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે દોરડાખેંચ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મંત્રી પ્રદિપભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતાં. આ સ્પર્ધા થકી મંત્રી પરમારે પોતાની ખેલદિલી વ્યક્ત કરી રમત-ગમત એ જીવનમાં ખુબ જ મહત્વપુર્ણ હોવાનો સંદેશ પાઠવ્યો હતો. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreસાપર મુકામે કોળી અને ઠાકોર સમાજનું મહા સંમેલન
હિન્દ ન્યુઝ, સાયલા આજ રોજ સાયલા તાલુકા ના સાપર મુકામે કોળી અને ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું. જેમાં ખુબ જ મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાત ના કોળી અને ઠાકોર ના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. કોળી અને ઠાકોર સમાજ ના મુખ્ય 9 પ્રશ્નો ને લઈ આ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોળી અને ઠાકોર સમાજ ના આગેવાનો જેમ કે મયુરભાઈ સાકરીયા, વિક્રમભાઈ સોરાણી, રમેશભાઈ મેર, મુકેશભાઈ રાજપરા, રણછોડભાઈ ઉઘરેજા, જ્યોતિબેન રાઠોડ, પથુજી ઠાકોર, અજમલજી ઠાકોર, દીપ સિંહ ઠાકોર, વિનુભાઈ વાઢેર વગેરે નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતાં. રિપોર્ટર :…
Read Moreજસદણ માર્કેટિંગયાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ થી વિકાયાત્રામા અંતર્ગત જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૧૭૦ જેટલા વિકાસ કામો ના ખાત મુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યા આ તકે જસદણ વીંછિયા ના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા,ના જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સહિત વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખસ સવિતાબેનવા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા, નગર પાલિકા દીપુભાઇ ગીડા, જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, મહામંત્રી જસદણ તાલુકા ભાજપ વનરાજ ભાઈ ખિંટ, પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા,જિલ્લા ભાજપ અગ્રણી પંકજભાઈ ચાંવ, ભાજપ અગ્રણી અશોકભાઈ ધાધલ નગરપાલિકા બાગ બગીચા ચેરમેન સોનલબેન વાસાણી, નાથાભાઈ વાસાણી, સી કે ભડાણીયા, વિધાનસભા…
Read Moreરાધનપુર માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ડો.કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના નેતા ડોકાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લા કલેકટરની અને કૃષિ મંત્રીને પત્ર લખીને રાધનપુર વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન ની સર્વે કરાવી વળતર આપવાની પત્ર લખીને માગણી કરી છે. હાલ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઉપર આવેલી આફતમાં મદદરૂપ બનવા પત્ર લખીને ચેરમેન એ કરી માંગણી રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreસોમનાથ સમુદ્રપથ પર હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ મારુતિ હાટની ૨૦૨ દુકાનોનું ઉદ્ઘાટન થયું
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ખાતે વિઆઇપી ગેસ્ટહાઉસ ખાતે અમિતભાઇ શાહ નું પુષ્પગુચ્છ થી સ્વાગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ હતું. ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રીએ પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા હતો, સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરેલી હતી, આ પુજા સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રી…
Read More