હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા સમસ્ત હિન્દુ જ્ઞાતિજોગ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તિ નું અવસાન થયું હોય અને એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો અંતિમ ક્રિયા કરવા માટેની તમામ વસ્તુની કીટ વિના મૂલ્યે આપવામાં આવશે તેના માટે નીચે જણાવેલા કોઈપણ એક નંબર પર ફોન કરી જાણ કરવાની રહેશે. આ એક સેવાનું કાર્ય છે તો તેમાં સૌ કોઈ વ્યક્તિ જોડાઈ શકે છે આ કાર્યમાં સેવા આપવા તથા જોડાવા માટે નીચે આપેલ QR કોડ માં દર મહિને એક વ્યક્તિને 100 રૂપિયા જ આપવાના રહેશે રૂપિયા ટ્રાન્સફર કરી આપનું પૂરું નામ અને whatsapp માં…
Read MoreDay: September 21, 2022
જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય “પંડીત દિનદયાળ ભવન” જૂનાગઢ ખાતે જીલ્લા કિસાન મોરચા દ્વારા ૨૧ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોમ્બર સુધી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લાની ચારેય વિધાનસભાઓમાં ઈ-બાઇક લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી, જે બેઠકમાં કિરીટભાઈ પટેલ, હિરેનભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ હતું. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ
Read Moreઆજે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પની સાથે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૨ના બુધવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પ કરવામાં આવશે જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણ પ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આપણું ઘર સાર્વજનિક દવાખાનું માધાપર ખાતે સવારે ૯ કલાકેથી બપોરના ૧૨ કલાક સુધી તેમજ સાંજે ૪ કલાકથી ૫.૩૦ કલાક…
Read More