સમસ્ત હિન્દુ જ્ઞાતિજોગ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તિ નું અવસાન થયું હોય અંતિમ ક્રિયા કરવા માટેની તમામ વસ્તુની કીટ વિના મૂલ્યે

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા 

સમસ્ત હિન્દુ જ્ઞાતિજોગ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તિ નું અવસાન થયું હોય અને એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો અંતિમ ક્રિયા કરવા માટેની તમામ વસ્તુની કીટ વિના મૂલ્યે આપવામાં આવશે તેના માટે નીચે જણાવેલા કોઈપણ એક નંબર પર ફોન કરી જાણ કરવાની રહેશે.

આ એક સેવાનું કાર્ય છે તો તેમાં સૌ કોઈ વ્યક્તિ જોડાઈ શકે છે આ કાર્યમાં સેવા આપવા તથા જોડાવા માટે નીચે આપેલ QR કોડ માં દર મહિને એક વ્યક્તિને 100 રૂપિયા જ આપવાના રહેશે રૂપિયા ટ્રાન્સફર કરી આપનું પૂરું નામ અને whatsapp માં મોબાઈલ નંબર હોય એનો મેસેજ આ મો. નંબર ૯૯૯૮૫ ૮૬૪૩૦ પર કરી આપવો અને આ નંબર તમારા ફોનમાં સેવ કરવો. જેથી કરીને અમારા દ્વારા જે કાર્ય થાય એના મેસેજ આપને મળતા રહે અને આવી કોઈ પણ ઘટના બને તો અમોને જાણ કરવી અને આમાં બીજું કાર્ય પણ અમે કરી રહ્યા છીએ કે કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ, પુણ્યતિથિ,લગ્નની તારીખ હોય એવા કોઈ પણ પ્રસંગને અનુરૂપ નાના બાળકો માટે બટુક ભોજન અથવા નાસ્તો કરાવવો હોય તો પણ જાણ કરવી તો અમારી ટીમ વતી આ પણ એક કાર્ય ચાલુ કરેલ છે. આપ પણ જોડાવો અને આમાં વધુમાં વધુ વ્યક્તિ જોડાઈ એ માટે આ મેસેજને આપના બધા ગ્રુપમાં ફોરવર્ડ કરો. આપના સલાહ સૂચન આવકાર્ય છે.

૧. ૯૯૯૮૫ ૮૬૪૩૦ વિમલભાઈ દાસાણી
૨. ૯૨૨૮૧ ૭૫૫૯૧ જયેન્દ્રભાઈ આહયા
૩. ૯૯૧૩૨ ૭૦૫૭૬ સાહિલભાઈ રાયચુરા
૪. ૯૯૨૫૩૦૩૫૩૫ (જીતુભાઈ) જીતેન્દ્રભાઈ પંડયા

રિપોર્ટર : સાહિલ રાયચુરા, ખંભાળિયા 

 

 

Related posts

Leave a Comment