જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ શહેર સમિતિ જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન ગયકાલે રવિવારના રોજ બપોરના ૪ કલાકે લોહાણા મહાજન વાડી જુનાગઢ ખાતે કરવામાં આવેલું શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ ના અધ્યક્ષ ૧૦૮ શ્રી શરદરાયજી મહારાજ શ્રી ની આજ્ઞાથી તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન પણ આ તકે રાખવામાં આવેલું હતું.આ તકે શ્રી ડોલરભાઈ કોટેચા ચેરમેન ખેતી બેંક ગુજરાત રાજ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે તેઓનું એક સન્માન પત્ર આપના…

Read More

ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ખાતે ફોર્મ મેળવીને જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં…

Read More

સરકારી આઈ.ટી.આઈ. તળાજા ખાતે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ – ૨૦૨૨” યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI ), તળાજા ખાતે વિવિધ ટ્રેડ જેવાં કે ઇલેક્ટ્રિશ્યન,કોપા,મિકેનિક ડીઝલ , ફિટર,વેલ્ડર વગેરે ટ્રેડમાંથી પાસ થયેલ અને નામાંકિત કંપનીઓમાં નોકરી પર લાગેલા હોય અથવા જેમને પોતાનો વ્યવસાય શરુ કર્યો હોય તેવા તાલીમાર્થીઓનો સન્માન સમારોહ એટલે કે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી ક્લેક્ટર વિકાસ રાતડા, મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ,સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભરતભાઈ ઠંઠ, લક્ષ્મણભાઈ કામળિયા(વૃંદાવન હોન્ડા તળાજા) , જયભાઈ શાહ અને શ્રી કેતનભાઈ મકવાણા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કુલ ૧૪૦ માંથી ૧૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ…

Read More