ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો પાસેના બાકી લેણા અંગેની રાહત યોજના

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજ્યમાં નાના ખેડૂતો. સામાન્ય નાગરિકો, રાજ્ય સરકારના કામો કરતા ઠેકેદારો અને ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસિકો વગેરે સામે કાયદા/ નિયમોની ઓછી જાણકારી, હિસાબોની ભૂલો અને બન્ય કારણોસર ગૌણ અને મુખ્ય ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોના ખાણ ખનિજના બાકી લેણાં ઉપસ્થિત થયેલ હોય છે. તેમજ લીઝધારકો સમયસર રોયલ્ટી, ડેડરેન્ટ વગેરે લાગુ પડતાં નાણાં સમયસર ભરપાઇ ન કરેલ હોય તેવાં કેસોમાં વ્યાજ પણ લાગુ પડે છે. રાજ્યના ઉદ્યોગ ધંધાઓને કોવીડ- ૧૯ની વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નિક્ળ્યા બાદ પૂરતો વેગ મળે અને અનિવાર્ય સંજોગોને કારણે જે…

Read More

આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” હેઠળ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ        “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસો (ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણ તેમજ જિલ્લાકક્ષાના યોજાનારા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને તા.૧૮ મી જૂન,૨૦૨૨ ને શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.         આ કાર્યક્રમમાં ભાવનગરના સાસંદ શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ, બોટાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અલ્પાબાળા.ડી.સાબવા, ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન એસ. મેર,…

Read More

બોટાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ          જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ કલેકટર કચેરીના કોંફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે, આગામી ૪ થી ૧૮ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ રથનું આગમન થશે. આ બાબતે જિલ્લા કલેક્ટરએ અમલીકરણ સમિતિ તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત આગામી યોગ દિવસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સુચારુ આયોજન ઘડી કાઢવા માર્ગદર્શન…

Read More

બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ         આગામી તા. ૨૧ જૂને સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘માનવતા માટે યોગ’ થીમ પર થશે. જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સરકારી હાઈસ્કૂલ, સ્ટેશન રોડ ખાતે થશે. જેમા ત્રણ હજારથી વધુ નાગરિકો હાજર રહેશે. જિલ્લાભરમાં થનારી આ ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્યું હતું.          જિલ્લા કલેકટર બી.એ.શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્‍યું હતું કે, તા.૨૧ જૂને જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સરકારી…

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર           સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવાં અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાં જાહેરનામું બહાર પાડવાં જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર…

Read More

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોગ કેમ્પનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર          મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૨૧ મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનના આયોજન નિમિત્તે યોગ હોલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ, મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે તા.૧૭/૦૬/૨૦૨૨ થી તા.૧૯/૦૬/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રસ ધરાવતાં તમામ વિદ્યાર્થી ભાઈઓ/બહેનો તથા સર્વએ ભાગ લેવાં ડિપ્લોમા ઇન યોગના એમ.કે.જાડેજાનો મો. નં. ૯૯૭૯૭૦૭૦૬૮ પર સંપર્ક કરી શકે છે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા યુનિવર્સિટી દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

સ્વિમિંગ પુલમાં એક્વા યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાની અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર         સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાવનગર ખાતે સરદારનગર સ્વિમિંગ પુલમાં ૪૦ થી ૫૦ સભ્યો દ્વારા પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. ત્યારે આખા વિશ્વમાં ૨૧મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના આશરે ૬ લાખ લોકો યોગમાં ભાગ લેશે. ભાવનગરમાં નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના અનેક…

Read More

ટ્રાફિક નિયમોનું પાલન કરી અને આપણી સલામતી આપણે સુનિશ્ચિત કરવાની છે- ગુજરાત રોડ સેફ્ટી કમિશ્નર લલિત પાડલીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર અને આર.ટી.ઓ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા એક માર્ગ સલામતી સેમિનારનું આયોજન ‘એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એન્ડ એજ્યુકેશન’ વિષય પર અટલ ઓડિટરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી કમિશ્નર લલિત પાડલીયાએ પોતાના વક્તવ્યમાં રોડ સેફટીનાં નિયમોનું ચુસ્ત પાલન કરવાં પર ભાર મૂકીને જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનાં આંકડા અંગે ચિંતા વ્યક્ત કરવાં જેવી છે. જેટલાં લોકોના મોત રોગથી નથી થતાં તેના કરતાં વધુ મોત અકસ્માતથી થાય છે. અકસ્માતથી અવસાન પરિવાર પર શી આફત આવી પડે છે…

Read More

પ.પૂ. રત્ન શિરોમણી શ્રી સ્વ. ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા     સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા ખાતે નરસી પરા સ્વામિનારાયણ મંદિર દ્વારા ધ્રાંગધ્રા ભગવતધામ મંદિર ખાતે સ્વ ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો મુખ્ય મહેમાન આઈ. કે જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભગવતધામ ના સ્વામીશ્રીઓ, મહંતશ્રીઓ, સંતો, હૈદરાબાદ થી પધારેલ સ્વામીશ્રી, મહંતશ્રીઓ, વિરમગામ થી પધારેલ સ્વામી શ્રી, મહંતશ્રીઓ, સંતો, સતાધાર થી પધારેલ સ્વામીશ્રી, સંતશ્રીઓ, ધ્રાંગધ્રા શહેર ના વિવિધ મંદિરના મહંતશ્રીઓ તેમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકા ના પ્રમુખ કલ્પનાબેન રાવલ દર્શનાબેન પુજારા હોદેદાર,દરેક…

Read More

કેન્દ્રિય રાજયમંત્રી કેલાસભાઇ ચૌધરીએ લાભાર્થી પરીવારને મળી તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો

હિન્દ ન્યુઝ, ભુજ “સરકારે સપનાનું ઘર બનાવવામાં સહાય કરી છે. જુઓને આ ઘર આવા ઘરમાં કોને મજા ના આવે ?! ” આમ બોલીને પ્રધનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.૧.૨૦ લાખની સહાય મેળવી ૧ રૂમ રસોડુ, ઓસરી અને આંગણાવાળુ સુંદર મકાન બતાવતા ગૃહસ્વામીની હંસાબેન મહેશ્વરી પાકુ શૌચાલય, બાથરૂમ , અગાસીવાળુ મકાન બતાવી હરખભેર ફરી કહે છે” એમાય મંત્રીને સરકાર પોતે આવી મહેમાન બને તો આનંદ કેવડો બેવડાઇ જાય બેન.. ” કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના તલવાણા ગામે કલરકામ કરી રોજીરોટી મેળવી પાંચ જણાનું ગુજરાન ચલાવતા ધીરજભાઇ મહેશ્વરીને ત્યાં તાજેતરમાં કેન્દ્રિય કૃષિ અને…

Read More