સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપે રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ સીંગાળા ના માર્ગદર્શન હેઠળ “સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ” ના ઉત્તમ આયોજન ના ભાગ રૂપે વિકાસ તીર્થ બાઇક તીરંગા યાત્રા નું આયોજન તારીખ 14-06-2022 ના રોજ રાજકોટ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કરવામા આવ્યું. આ તકે રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કરણભાઇ લાવડિયા, મહામંત્રી હેપીનભાઈ રૈયણી, ઉપપ્રુખ અજીતભાઈ ગમારા, રાહુલભાઇ…

Read More

૨૨ જુને, બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓ માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડના યુનિટ-૧ અને ૨, રાણપુર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેકનીકલ ટ્રેડ પાસ અથવા ડિપ્લોમા ઇન મીકેનીકલ/ ઓટોમોબાઈલ/ મેટ્રોલોજી પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૨/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવાનાર રોજગાર વાંચ્છુઓએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ…

Read More

બોટાદ જિલ્લામાં PGVCL વર્તુળ કચેરીની સરાહનીય કામગીરી : વીજ વિભાગને મળેલી ૧૬૬ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, બોટદા બોટદા વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સિઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લા PGVCL વર્તુળ કચેરી દ્વારા તા.૧૩ મી જુન, ૨૦૨૨ થી તા.૧૪ મી જુન, ૨૦૨૨ દરમિયાન શહેરી/ ગ્રામ્ય વિસ્તારમાંથી લાઇટબંધ, ડીમ પાવર, વીજ ટ્રાન્સફોર્મર બળી ગયેલ હોય, વીજ થાંભલાથી વાયર ઢીલો/ તુટી ગયેલ હોય તેવી PGVCL ને અનુલક્ષીને મળેલી તમામે તમામ ૧૬૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાયો છે. તેવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી ૨૪ લાઇનોને રિપેરીંગ કરીને વીજ પુરવઠો ચાલી કરી…

Read More

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૬૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૫૦ પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં. બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, નીર્મોહીબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, અંકિતાબહેન ભટ્ટ, યોગેશભાઈ શાહ તથા નિરમા લીમીટેડનાં કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી મુકેશભાઈ તથા આચાર્ય વિક્રમસિંહની…

Read More

ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર ૩૭ મી રથયાત્રાની તૈયારીઓને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા ૩૬ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૩૭ મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. પૂર્ણ ધાર્મિક શ્રધ્ધા સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ…

Read More

વરસાદની ઋતુમાં વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે તેનાથી સાવધાની રાખવાં માટે શું કરવું જોઇએ

હિન્દ ન્યુઝ, ભાવનગર હાલમાં વર્ષાઋતુ-૨૦૨૨ની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બનવા પામેલ છે. કુદરત સર્જિત આફત સામે લડી શકવાનું તો માનવનું ગજુ નથી. પરંતે તેની સામેની અગમચેતી કે સાવધાની નુકશાની અને માનવખુવારી અટકાવી શકાય છે. આવી જ એક કુદરતી આફત છે. આકાશીય વીજળી…માત્ર એક જ સેકંડમાં કરોડો વોલ્ટના ઝટકાથી તે અનેક ખુવારી કરી શકે છે ત્યારે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે જાણવું આપણાં સૌ માટે અગત્યનું બની રહેશે. તેની ગંભીરતા પારખીને આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવાં માટે નીચે મુજબના પગલાં ભરવાં જિલ્લા…

Read More

‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ ના કુલપતિ તરીકે પદભાર સંભાળતાં ડો. ભદ્રાયુ વચ્છરાજાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો છે. આજે લોકભારતી યુનિવર્સિટીના નવનિયુક્ત વડાઓએ સાવરણાઓ સાથે પદભાર સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં શિક્ષણ માટે વધુ આયામો વિકસી શકે તેવા હેતુ સાથે વિશ્વમાં આકાર લઇ રહેલાં નવા આયામો અને અવસરને ધ્યાને લઈ ‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ની ચાલું વર્ષે મંજૂરી આપી હતી. આ યુનિવર્સિટીના કુલપતિ તરીકે આજે ડો. ભદ્રાયુ વચ્છરાજાણીએ આજે પદભાર વિધિવત રીતે પદભારર સંભાળ્યો હતો. તેમની સાથે ઉપકુલપતિ તરીકે ડો. વિશાલ ભાદાણી અને રજિસ્ટ્રાર તરીકે સંસ્કૃત શાસ્ત્ર પ્રાધ્યાપક રાજેન્દ્ર ચોટલિયાએ પણ તેમનો પદભાર…

Read More