આજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ વલસાડ જિલ્લામાં સિકલસેલ ટ્રેઈટ (વાહક)ના ૬૧૨૪૩ અને સિકલ સેલ ડિસિઝ (રોગ)ના ૨૫૩૦ દર્દીઃ સૌથી વધુ ધરમપુર-કપરાડામાં

હિન્દ ન્યુઝ, વલસાડ            સઘન કામગીરીને પગલે વર્ષ ૨૦૧૮માં ૨૬૬૬ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨ માં ૧૩૧૮ થયા – સંકલનઃ જિજ્ઞેશ સોલંકી સામાન્ય રીતે બાળકોનો જન્મદર વધે એ માટે પ્રયાસ કરાતા હોય છે પરંતુ એક એવી ગંભીર બિમારી કે જેમાં બાળકોના જન્મદરને ઘટાડવા માટે પ્રયાસ કરાઈ છે. આ બિમારી છે સિકલસેલ એનિમિયા. ૧૯ જૂન વિશ્વ સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ બિમારી સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી એવા વલસાડ જિલ્લામાં સિકલસેલના કેસ વધુ જોવા…

Read More

“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર              મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાખાભાર્થીઓને ચાવી અને કળશ આપીને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો. વડોદરા ખાતે થી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂતૅ અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડોદરા ખાતેથી વર્ચુયલી ઉપસ્થિતિમાં ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેનની તેમજ લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર ની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિક રૂપે ૧૦…

Read More

ડભોડા અનુપમ પ્રાથમિક શાળા માં લેખન સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર          લેખન સ્પર્ધા માં રાજ્ય કક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ સૃષ્ટિબેન પરમાર ને સુહાગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડભોડા ગામના ખૂબ જ ઉત્સાહિ સરપંચ ભૂપતસિંહ કાંતિજી ઠાકોર, ડભોડા અનુપમ પ્રાથમિક શાળાના ખૂબ જ કાબેલ અને મહેનતુ આચાર્ય ડો. માનસિંહભાઈ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોમાં બાલાજીભાઈ, રઘુજીભાઈ અને રમેશભાઈ તેમજ બેંક રિટાયર કર્મચારી રમેશભાઈ ચૌહાણ તેમજ સક્રિય યુવા ટીમના સભ્યોએ ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સૃષ્ટિબેન ને ઈનામ તેમજ સુહાગ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર…

Read More

પુર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા જોગાસર તળાવ ખાતે સિનિયર સિટિઝન સાથે મીટીંગ યોજવામાં આવી સાથે સિનિયર સિટીઝન નું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા શહેરનું હૃદય સમા એટલે કે જોગાસર તળાવ જ્યાં સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને બગીચાની સાર સંભાળ તળાવની સાર સંભાળ, સ્વચ્છતાને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમની આ કામગીરી ને જોઈ ધાંગધ્રા પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજા દ્વારા સિનિયર સિટીઝનો સાથે મિટિંગ યોજી હતી આ મિટિંગમાં જોગાસર તળાવ માં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વોકિંગ, સ્કેટીગ સહીત વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર…

Read More

જૂનાગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ                                 જૂનાગઢમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ હેઠળના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા અને શ્રીમતિ ગીતાબેન પરમારના સયુંક્ત અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી પ્રતીકાત્મક ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આયો જિત વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્તના સમારોહને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં…

Read More