ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘શ્રેષ્ઠીઓનું સન્માન, શૌર્ય સન્માન’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ     ગાંધીધામ ખાતે આયોજિત ‘શ્રેષ્ઠીઓનું સન્માન, શૌર્ય સન્માન’ કાર્યક્રમમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠીઓની સાથે પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે પહેલા એવી સ્થિતિ હતી કે ભારતના કોઈ ગામમાં જાઓ તો તમને કોઈને કોઈ કચ્છનો રહેવાસી મળી જાય પણ આજે થયેલા વિકાસના લીધે તમે દુનિયાના કોઈપણ દેશમાં જાઓ તો તમને કચ્છી મળી જાય. કચ્છની વિકાસયાત્રા ખૂબ જ સંઘર્ષથી ભરેલી છે. વડાપ્રધાનનું કચ્છના વિકાસમાં મોટું યોગદાન છે. કચ્છે આજે વિકાસની નવી…

Read More