પ.પૂ. રત્ન શિરોમણી શ્રી સ્વ. ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા 

   સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા ખાતે નરસી પરા સ્વામિનારાયણ મંદિર દ્વારા ધ્રાંગધ્રા ભગવતધામ મંદિર ખાતે સ્વ ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો મુખ્ય મહેમાન આઈ. કે જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભગવતધામ ના સ્વામીશ્રીઓ, મહંતશ્રીઓ, સંતો, હૈદરાબાદ થી પધારેલ સ્વામીશ્રી, મહંતશ્રીઓ, વિરમગામ થી પધારેલ સ્વામી શ્રી, મહંતશ્રીઓ, સંતો, સતાધાર થી પધારેલ સ્વામીશ્રી, સંતશ્રીઓ, ધ્રાંગધ્રા શહેર ના વિવિધ મંદિરના મહંતશ્રીઓ તેમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકા ના પ્રમુખ કલ્પનાબેન રાવલ દર્શનાબેન પુજારા હોદેદાર,દરેક વોર્ડ ના સુધરાઈ સભ્ય , વિવિધ મોરચાના હોદેદાર, પીપલ્સ બેંક ના ચેરમેન, પત્રકારમિત્રો તેમજ મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment