વાવાઝોડાને કારણે નુકશાન થયેલ બાગાયતી પાકોના સંરક્ષણ અને પુનઃ સ્થાપન માટે ૨૫ કૃષિ વૈજ્ઞાનિકો ભાવનગરમાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટાપાયા પર નુકશાન થયું છે. આ નુકશાનમાં કૃષિકારોને મદદ કરવાં અને સહાયરૂપ થવાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ૨૫ કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રિન્સિપાલ ભાવનગરના ગામડાઓને ખૂંદીને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યાં છે. આ માર્ગદર્શનનો લાભ મેળવેલાં ભાવનગરના સિહોર ગામના નીરવભાઇ કે જેવો સિહોર તાલુકામાં ૧૫ વીઘાની વાડી ઘરાવે છે તેમણે કહ્યું કે, તેમની વાડીમાં તાઉ- તે વાવાઝોડાને લીધે લીંબુના ૩૫૦ છોડ જમીનદોસ્ત થઇ ગયા હતાં. એકપણ લીંબુ છોડ પર રહ્યું ન હતું. જે પણ લીંબુ વાળા…

Read More

ગુમાસ્તા ધારો સરકારે શું કાઢી નાખ્યો ડભોઇમાં ચર્ચાનો વિષય

“નગરપાલિકાના ચીફ ઓફિસરે ગુમાસ્તા ધારા હેઠળ છેલ્લા ચાર રવિવારથી બજારો બંધ રખાયા હતા. જે એકાએક ખૂલી ગયા” હિન્દ ન્યૂઝ, ડભોઈ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે સરકારી ગાઈડ લાઇન અને ગુમાસ્તાધારાના નિયમોને આગળ ધરીને ડભોઇના બજારો ફરજિયાતપણે રવિવારે બંધ રાખવાના આદેશો કર્યા હતા અને જેતે દિવસે ડભોઇના ટાવર ચોકમાં ચીફ ઓફિસરે સ્થાનિક પત્રકારોને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુમાસ્તાધારા નો નિયમ ડભોઇ નગરમાં આગામી દિવસોમાં પણ અમલી રહેશે જ અને દુકાનદારોએ ફરજિયાત પણે અઠવાડિક રજા રાખવાની રહેશે. જેના કારણે છેલ્લા ચાર રવિવાર થી ડભોઇના બજારો સજ્જડ બંધ…

Read More

વિરમગામ ના વિરપુર વીડ માં અબોલ પશુઓને ઘાસ ચારો આપવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરપુર વીડમાં જીવદયા મંડળ દ્વારા અબોલ પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો. વિરમગામ શહેર અને તાલુકામાં કોરોના વાયરસ મા જે દર્દીઓના મોત નિપજ્યા હતા. તે તમામ લોકોને શાંતિ અને સદગતિ મળે તે હતુેેથી મહાવીર જીવદયા મંડળ દ્વારા વિરમગામ વિરપુર વીડ કેન્દ્ર ખાતે 2000 થી વધુ આશ્રય લઈ રહેલ કંબોઈ જીવોને ગોળ, ખોળ અને ભુસુ અને 2000 કિલો ફ્રુટ નું નીરણ કરવામાં આવ્યું હતું અને કોરોના ના કારણે અવસાન પામેલ તમામને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે હોસ્પિટલ ને 5 લિટર ના બે ઓક્સીજન Concentrator તથા ફિલિપ્સ કંપની નું એક બીપાપ મશીન ભેટ

ધી ઘાંચી આરોગ્ય મંડળ ના સ્થાપક પ્રમુખ બાબુભાઈ ટાઢા ના પ્રયાસો થી અને સંસ્થાના એડિશનલ ઉપપ્રમુખ ડૉ.વસીમ સુથાર ના ઓનલાઇન સંપર્ક થી સંસ્થા ના પ્રમુખ કાલુભાઈ વકીલ ના નેતૃત્વ માં હોસ્પિટલ ની 31 વર્ષ ની પ્રગતિ થી પ્રભાવિત થઇ અમેરિકા ની સંસ્થા ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (IMANA) USA દ્વારા ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે આજ રોજ આપણા હોસ્પિટલ ને 5 લિટર ના બે ઓક્સીજન Concentrator તથા ફિલિપ્સ કંપની નું એક બીપાપ મશીન ભેટ માં મળેલ છે વધુ માં ગગન શેટ્ટી સંચાલિત Pl જન વિકાસ ટ્રસ્ટ (help india breath…

Read More

કુવારવા ગામે હનુમાનજી અને ગોગમહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના કુવારવા ગામે પી.કે.પટેલ PI એસીબી ભુજ ના ફોર્મ હાઉસ ઉપર કુટુંબીજનો ની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન બ્રહ્મમંત્રોચ્ચાર સાથે આજે બે દિવસીય હનુમાનજી અને ગોગમહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા નો પ્રારંભ યજ્ઞકાર્યમાં આહુતિ સાથે વિસ્વ કલ્યાણની પ્રાર્થના કરાઇ હતી અને કુટુંબમાં સમાજમાં અને ગામ અને પંથકમાં જન સુખાકારી ની શુભકામનાઓ કરવામાં આવી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

વિરમગામ શહેર ના જૂની મીલ ની સામે જોગમાયા નગર પાસે ક્રિકેટ રમવાની બાબતે બોલાચાલી બાદ તકરાર

હિન્દ ન્યૂઝ, વિરમગામ        વિરમગામ શહેર ના જુની મીલ સામે જોગમાયા નગર ની બાજુમાં આવેલ ખુલા મેદાનમાં તે વિસ્તારના દલીતછોકરાઓ ક્રિકેટ રમીરહિયા હતા ,તે દરમિયાન મેદાન ની સામે આવેલ મકાન મા રહેતા ભલાભાઈ ભરવાડ ઉશ્કેરાય જઈને અરવિંદ કાનાભાઈ મકવાણા ને અહીંયા ક્રિકેટ નહિ રમવું જે બાબતે અરવિંદભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ અને ભલાભાઈ એ અરવિંદભાઈ ને અભદ્ર ગાળો બોલી, જાતિવિરુધ ના અપબ્દો બોલી તેઓની પાસે લાકડી રહેલ, લાકડીથી અરવિંદભાઈ ને હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચડેલ જેથી નજીક માં રહેતા મુમતાજ બેન તેઓની વચે પડતાં આરોપીએ તેઓને…

Read More

તેજવીર સેના દ્વારા રૈયા ખાતે કોકરેજ હિંદવાણી યુવાઓ દ્વારા ૧૫૦+ ઉપર બ્લડ ડોનેટ એકત્રિત કરી કોરોના દર્દીઓ ને રકત અપાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર    દિયોદર ના રૈયાગામે કોકરેજ અને હિંદવાણી આંજણા યુવાઓ થકી તેજવીર સેના ના સહયોગ થી આંજણા બ્લડ સેવા આયોજીત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૈયા પ્રાથમિક શાળાના કેમ્પસમાં આંજણા સમાજના યુવાનોએ બ્લડ ડોનેટ આપ્યું હતું. ત્યારે પાટણ ની બ્લડ બેંક દ્વારા 150 પ્લસ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. મહત્વનું છે કે રૈયા ગામે પ્રાથમિક શાળા કેમ્પસમાં યોજાયેલ તેજવીર સેનાના સૌજન્ય દ્વારા આંજણા બ્લડ સેવા દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રૈયા ખાતે યોજાયેલ તેજવીર સેના દ્વારા રકત ડોનેટ કેમ્પ નું આયોજન…

Read More

ભાવનગર જિલ્લામાં યુદ્ધના ધોરણે રાહત અને પુનઃ સ્થાપનની કામગીરી જિલ્લામાં ૦૮ મૃતકના વારસદારોને રૂ.૩૨ લાખની સહાય: ૩૦૫૧ વ્યક્તિઓને ૧૮.૩૫ લાખ કેશ ડોલ્સની ચૂકવણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા, તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે. કલેકટરએ જણાવ્યું છે કે, વાવાઝોડા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા રોડ, રસ્તા, પાણી પુરવઠાની જાળવણી અને વીજ પુરવઠો ઝડપભેર પુનઃ કાર્યરત કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેને પરિણામે જિલ્લામાં જનજીવનને ઝડપથી પૂર્વવત કરવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસનની લોકોને મદદરૂપ થવાની સંવેદશીલતાને કારણે સત્વરે માનવ – પશુ મૃત્યુ, ઇજા, ઘરવખરી, મકાન, કેશ ડોલ્સ સહાય માટે…

Read More

મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની મુલાકાત લેતાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

હિન્દ ન્યૂઝ, મહુવા    રાજ્યમાં તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલ નુકસાનની જાણકારી મેળવવા તેમજ વિજ પુરવઠો ઝડપથી લોકો સુધી પહોંચે તે માટે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાનાં પ્રવાસે છે. તળાજા અને મહુવા ખાતે વિભાગની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેઓ અચાનક મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની જાત મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડુંગળીને થયેલ નુકસાની અંગેની માહિતી મેળવી હતી.     ખેડુતોને નુકસાન ઓછું થાય તેમજ મહુવા ખાતે આવેલ તમામ ડિહાઈડ્રેશન પ્લાન્ટમાં પણ ઝડપથી વિજ પુરવઠો યથાવત કરવામાં આવી રહ્યો છે. જેથી ડુંગળીને થતું નુકસાન અટકાવી શકાશે.…

Read More

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા ખાતે પ્રત્યક્ષ જઇ વિજ પુરવઠો પુનઃ સ્થાપિત સાબિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર      રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં તાઉ’ તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ જઇ વિજ પુરવઠો પુનઃ સ્થાપિત સાબિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિજ પુરવઠો ઝડપથી પુનઃ કાર્યાન્વિત કરવા અંગેની સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાઉ’ તે વાવાઝોડાના કારણે વિજ વાયર, સબ સ્ટેશન અને થાંભલાઓને થયેલ નુકસાનનો સર્વે કરી ઝડપથી કામગીરી થઇ શકે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.      તેમણે…

Read More