દિયોદર ભટીયાણી માતાજી ના મંદિર માં વિદેશી પતંગિયા નું આગમન લોકો જોવા ઉમટી પડ્યા

દિયોદર, હિન્દ ન્યૂઝ દિયોદર ખાતે હાઇવે વિસ્તાર પર આવેલ વર્ષો જુના ભટીયાણી માતાજી ના મંદિર ખાતે એક વિદેશી પતંગિયા નું આગમન થયું છે વહેલી સવારે મંદિર માં ના પૂજારી કનુભાઈ ઓડ પૂજા કરવા આવ્યા હતા જેમાં મંદિર માં માતાજી ના મૂર્તિ આગળ એક અલગ પ્રકાર નું પતંગિયું જોવા મળી આવ્યું હતું જે પતંગિયા ની વાત વાયુવેગ થતા આજુ બાજુ માંથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા આ બાબતે મંદિર ના પૂજારી એ જણાવેલ કે આ એક અલગ પ્રકાર નું ફુદુ છે જે લગભગ ગુજરાત માં જોવા મળતા નથી કહી શકાય…

Read More

લોક ડાઉન ભંગ સંબંધે વડોદરાની કોર્ટે આપેલ ચુકાદાને આવકારતા ઉષાબેન કુસકીયા

વેરાવળ , તા.૨૬/૦૮/૨૦૨૦, લોક ડાઉન ભંગ સબબ ૧૮૮ હેઠળ નોંધાયેલ ત્રણ કેસને વડોદરાની કોર્ટે પહેલીજ સુનાવણી માં ડિસમિસ કરેલ છે અને જણાવેલ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની પરવાનગી વિના આ ગુનામાં એફ.આર.આઈ. થઈ શકે નહીં એવા કારણોસર સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.પી. ઉનડકટ લોકડાઉન દરમિયાન બપોદ પોલીસ સ્ટેશનની હદ માં નોંધાયેલ ત્રણ કેસને ડિસમિસ કરેલ છે, આ ચુકાદાને પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ આવકારતા જણાવેલ કે, આવા કેસોમાં ગુનો બનતો ન હોય તે સ્વાભાવિક હોવા છતાં રાજ્યભરમાં આવા અસંખ્ય કેસો નોંધવામાં આવેલ હતા અને એ વખત…

Read More

રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણમાં બેડીના સગીરને કારમાં ઉઠાવી જઈ બેફામ મારમાર્યો

રાજકોટ, તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બી-ડિવીઝન પોલીસે જયરાજ દાડોદરાની ફરિયાદ પરથી બેડી યાર્ડની બાજુમાં રહેતાં વિપુલ પોલુભાઇ અજાણી, રવિ બાવજીભાઇ અજાણી તથા સની રમેશભાઇ અજાણી સામે અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ જયરાજ તેના મોટાભાઇ રવિરાજ (ઉ.૨૦) ગઇકાલે રાજકોટ એકટીવામાં રાજકોટથી પરત પોતાના ઘર તરફ જઇ રહ્યા હતાં. બેડી ચોકડીથી બેડી ગામ તરફ જવાના રસ્તા પર તેના એકટીવાને રવિ અને સની અજાણીએ પોતાની કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી હતી. અને વિપુલ ટુવ્હીલર પર આવ્યો હતો. ધક્કો દઇ પછાડી દીધો હતો. એ પછી જયરાજને ખેંચી સ્કોર્પિયોમાં…

Read More

અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…

  અંબાજી, ગુજરાતમાં મોટાભાગ ના વિસ્તારો માં વરસાદ સીઝન કરતા વધારે વરસાદ પડ્યો છે ને જયારે બનાસકાંઠા ના અંબાજી-દાંતા પંથક માં વરસાદ ની હજી ઘટ રહી છે. અંબાજી પંથક માં પુરી સીઝન માં ૫૦ ઈંચ જેટલો વરસાદ સરેરાશ પડતો હોય છે ત્યારે ચાલુ વર્ષે હમણાં સુધી માં ૨૪ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે પણ કેટલાક ભારે વરસાદી ઝાપટા ના કારણે અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે ને પ્રવાસીઓ માં આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ…

Read More

રાજસ્થાન આબુરોડ ખાતે મહાન સ્વતંત્ર સેનાની અને કોંગ્રેસ સેવાદળના સંસ્થાપક ડોક્ટર નારાયણ સુબ્બરાવ હાર્ડીકર ની ૪૫ પુણ્યતિથિની ઉજવણી કરાઈ

અંબાજી, મહાન સ્વતંત્ર સેનાની અને કોંગ્રેસ સેવાદળના સંસ્થાપક ડોક્ટર નારાયણ સુબ્બારાવ હાર્ડીકરની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે આબુરોડ બ્લોક કોંગ્રેસ સેવા દળ દ્વારા અને સેવાદળ બ્લોક અધ્યક્ષ જયંતિ મારૂ ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સદસ્ય તથા પૂર્વ નગર સુધાર ન્યાસ અધ્યક્ષ હરેશ ચૌધરી ના મુખ્ય અતિથિ પદે સાંઈબાબા મંદિરના પ્રાંગણમાં ડોક્ટર હાર્ડીકર ના ફોટા પર ફુલહાર ચઢાવી ને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ ત્યારબાદ વિચાર ગોષ્ઠિ નું આયોજન કરીને સેવા દળના કાર્યકર્તાઓ એ ડોક્ટર હાર્ડીકરની પુણ્યતિથિ ને હર્ષોલ્લાસથી ઊજવી આ પ્રસંગે પી.સી.સી સદસ્ય તથા પૂર્વ યુ.આઈ.ટી અધ્યક્ષ હરેશ ચૌધરીએ હાર્ડીકર ના જીવન…

Read More

અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ૨-સપ્ટેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ ૩-સપ્ટેમ્બરથી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિરના અને ગબ્બર પર્વતના દ્વાર ખુલશે

અંબાજી, હિન્દ ન્યૂઝ દર વર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો આ વખતે કોરોના વાયરસ ના કારણે નહીં યોજાય અને સરકાર દ્વારા આ મેળાને રદ કરાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ને આ મેળા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે નિર્ણય ની અંદર ૨૪-ઓગસ્ટથી ૪- સપ્ટેમ્બર સુધી એટલેકે ૧૨-દિવસ અંબાજી મંદિર બંધ રાખવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા નિર્ણય લેવાયો હતો પણ ભાદરવી પુનમનો મહામેળો એ ૨૭-ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર…

Read More

અરવલ્લીમાં મેલેરીયા હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો

અરવલ્લી, અરવલ્લીમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયાની અસર વધુ જોવા મળતા હાઇરીસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે અને ચોમાસાના સમયગાળા દરમિયાન મેલેરીયાના અટકાયતી પગલા અને તકેદારી રાખવા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજય સરકાર પણ વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયામુક્ત કરવાના ઉદેશ્ય સાથે કામગીરી સધન બનાવી છે. અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરીયાના કેસ મળી આવતા હતા તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવાની કામગીરી પૂર્ણ કરી છે. વર્તમાન ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી પરીક્ષા લેવામાં આવનાર હોય જેનો વિરોધ વિદ્યાર્થી સંગઠન N.S.U.I દ્વારા કરવામાં આવ્યો

રાજકોટ, તા.૨૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પણ આ સમાચાર સાંભળીને કયાંકને કયાંક વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ભયની લાગણી વ્યક્ત થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાફ આટલું સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડને લગતી તમામ તકેદારીઓ રાખતા હોય છતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવતો હોય તો શું વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝીટીવ નહીં આવે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર N.S.U.I ની સ્પષ્ટ માંગણી છે કે આગામી સૌરાષ્ટ્ર યુનિ.ની ૨૭ તારીખથી યોજાનારી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને સમાજના હિતને ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે. આ…

Read More

રાજપારડી ગામે મોબાઇલની દુક‍ાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે થોડા દિવસ પહેલા એક મોબાઇલ રિપેર કરનારની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલ મોબાઇલોની ચોરી થવા પામી હતી. મોબાઇલ ગુરુ નામની મોબાઇલ રિપેરિંગની દુકાનમાં રિપેરિંગ માટેના ૧૫ જેટલા મોબાઇલો ચોરાતા દુકાન માલિકે આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. બાદમાં રાજપારડી પી.એસ.આઇ જયદિપસિંહ જાદવે પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને રાજપારડી પંથકમાં થતી ગુનાખોરીની તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ બાતમી મુજબ અયાઝખાં ફિરોઝખાં સોલંકી રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયાને પકડીને પુછપરછ કરતા આ ઇસમ ભાંગી પડ્યો હતો, અને તેણે પોતાના સાગરીત અન્ય કિશોર સાથે…

Read More