રાજકોટ, તા.૨૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી પ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ M.FIL કરવાનું રહેશે નહીં. કોલેજોને એક્રિડેશનને સ્વાયતત્તા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં U.J.C. A.I.C.T.E સામેલ છે. જો કે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા P.W.D માં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો ૮ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી…
Read MoreMonth: August 2020
ભાભર તાલુકાના ઊંડાઈ ગામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નુ એક દિવશ્ય માટે સ્થાપના કરવામાં આવી
ભાભર, ભાભર તાલુકાના ઊંડાઈ ગામ માં યુવા મંડળ ઊંડાઈ દ્વારા દર વર્ષે ગણપતિ બાપા નો કાર્યક્રમ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ને પૂજન કરી સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લિધે સરકાર ની ગાઈડ લાઈન મુજબ એક દિવશ્ય ગણપતિ મહોત્સવ ઉજવાયો. આ વર્ષે ગણપતિ મહોત્સવ ના ૬ વર્ષ પુર્ણ થયા હતા, જેમાં સમગ્ર પુજા અર્ચના ઊંડાઈ મંદિર ના સંતશ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી, ત્યારે ચાર પાંચ યુવક મંડળ દ્વારા ધજા અને દેશી ઢોલ વગાડી ને ગણપતિ દાદા ની મૂર્તિ સ્થાપિત કરવા માં…
Read Moreદિયોદર મોર્ડન સ્કૂલ ખાતે હરિ કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા કેમ્પ યોજાયો..
દિયોદર, હરિ કૃષ્ણ ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન અને દિયોદર ગુજરાત એકમના સહયોગથી આજે દિયોદર મોર્ડન સ્કૂલ ખાતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા થી દૂર દૂર સુધીથી લાભાર્થી ના અકસ્માત થી કપાયેલા હાથ વગરના લોકોએ લાભ લીધો હતો..આ સંસ્થા દ્વારા લાભાર્થી ને આપેલા હેન્ડ સેટ ની કીમત ખૂબજ મોંઘી હોવા છતાં હરિ કૃષ્ણ ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન અને દિયોદર એકમ દ્વારા નિ:શુલ્ક હેન્ડ સેટ સેવાઓ તથા લાભાર્થી અને સાથે આવેલ સગાઓને ચા – પાણી, નાસ્તા, અને લાભાર્થીઓ પોતે પોતાના હેન્ડ સેટ થી જાતે ચમચી દ્વારા બુંદીના લાડું ખાધા હતા. સાથે લાભાર્થીઓને આવા કૃત્રિમ હાથ પોતાના…
Read Moreબલદવા ડેમમાં પાણીના ઘેરાવાથી ચાર ગામોની ૫૦ એકરથી વધુ જમીનમાં ૩-૫ ફુટ પાણી ભરાયા
ભરૂચ, પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકાર ધ્વારા બલદવા ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું, જે ડેમને આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે, ચોમાસાની સિઝનમાં બલદવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો, જ્યારે બલદવા ડેમના ઉપરવાસમાં વરસાદી પાણીનો ધેરાવો વધતા અંદાજીત ભાંગોરી, રમણપરા,કુપ અને બલદવા ગામની ૫૦ એકરથી વધુ જમીનમાં ૩-૫ ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે, શેરડી, કપાસ, ડાંગર અને તુવેર જેવા પાકને સીધી અસર…
Read Moreઆપણે દર વર્ષે ગણપતિની સ્થાપના કરીએ છીએ આ સ્થાપના શા માટે તેના વિશે જાણીએ
ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ. આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા. આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે મહર્ષિ વેદવ્યાસે મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ અને લખાણ કરવા વિનંતી કરી. લખાણ દિવસ-રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન-પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનુ હોય તો ગણેશજી ના શરીર નુ તાપમાન ન વધે તે માટે વેદવ્યાસે ગણેશજી ના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો અને ભાદરવા ચોથ…
Read Moreકંકાવટી ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક ચાલુ થઈ ગયેલ હોય તો અત્યારે 1.15 વાગ્યા ની આસપાસ 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવશે
જોડિયા, હડિયાણા ગામે વહેલી થી બપોરે 12 વાગ્યા સુધી વરસાદ બે ઈંચ જેટલો વરસ્યો છે . ધરતી પુત્રો માં આનદ જોવા મળ્યો છે. ઉભા પાકને નવું જીવતદાન મળ્યું છે. કાચું સોનુ વરસી રહ્યું છે. પરંતુ બીજી બાજુ કંકાવટી ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક ચાલુ થઈ ગયેલ હોય તો અત્યારે 1.15 વાગ્યા ની આસપાસ 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવશે. જેની જાણ કરવામાં આવે છે. કંકાવટી ડેમ 98℅ ભરાયેલ છે. ડેમ ના પાટિયા ખોલવામાં આવશે, ડેમ સાઈટ પરથી ટેલિફોનીક સંદેશ મળેલ છે, લાગુ ગામો હડિયાણા, બરાડી,બેરાજા ગામો એ સાવચેત…
Read Moreબનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ટ્વીટ કરી ચેતવણી અપાઈ
બનાસકાંઠા, સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે જિલ્લાના નદી નાળા ઓવર ફ્લો થઈ ગયા છે અને આગામી 3 કલાક માં અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. ધોધમાર વરસાદ ના કારણે નદીઓ માં વધતા જળસ્તર ને ધ્યાનમાં લઈ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ નદી કિનારે આવેલા પ્રવાસ ધામોનો પ્રવાસ ના કરવો જોઈએ એ પણ જણાવામાં આવ્યું છે. આમ જિલ્લા કલેક્ટર દ્વારા ધોધમાર વરસાદ ના કારણે વહીવટ તંત્ર ને પણ સ્ટેન્ડ ટુ મોડ પર રાખવામાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા…
Read Moreગત રોજ ભારે વરસાદના પગલે અંબાજીમાં એક મકાનની દીવાલ થઈ ધરાશાયી
અંબાજી, સમગ્ર ગુજરાતમાં વરસાદ નો માહોલ છે ત્યારે ખેડૂતો માં ખુશી અને આનંદ જોવા મળી રહ્યો છે. ગત રોજ બપોરના સુમારે યાત્રાધામ અંબાજી ખાતે ભારે વરસાદ ના પગલે અંબાજી ગુલજારીપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ વૃદ્ધ વ્યક્તિના મકાનની દીવાલ ધરાશાયી થઈ છે, આ ભારે વરસાદ ના પગલે અંબાજી માં ઘણા ગરીબ વ્યક્તિઓ મુશ્કેલીઓ માં મુકાયા છે. રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી
Read Moreઅંબાજીમાં ભક્તો માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી
અંબાજી, તા . ૨૨-ઓગસ્ટ, હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે. લોકો વર્ષભર રાહ જોતા હોય છે તેવા ગણેશ મહોત્સવને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેમ અંબાજી શહેરમાં એકપણ પંડાલ બાંધવામાં આવ્યો નથી સાથે ૧૧ ફૂટની બેસાડી સ્થાપના કરવામાં આવતી હોય છે બદલે હવે લોકો દર વર્ષે ગણપતિજી બોસાડવાનો સંકલ્પ લીધો હોય તેમ ગુલજારીપુરા ના તેના ભક્તો તેમજ કૈલાસ ટેકરી મંદિર માં માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની…
Read Moreજામનગર ભવાની સેના પ્રદેશ પ્રમુખ શૈલેન્દ્રસિંહ એફ જાડેજા ના જન્મદિવસ ના ઉપલક્ષમાં ગણપતિ બાપા ની મહા આરતી કરવામાં આવી
જામનગર, ગત રોજ પટેલ કોલોની જામનગર મા ભવાની સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ (મહિલા) નયનાબેન ચુડાસમા દ્વારા શૈલેન્દ્ર એફ જાડેજા ના જન્મદિવસ ના ઉપલક્ષમાં ગણેશ ચતુર્થી નો શુભ અવસર હોવાથી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામા આવી અને મહા આરતી કરવાની સાથે ભવાની સેના ગુજરાત પ્રભારી સ્વરૂપબા જાડેજા જા.જી. પ્રમુખ હિનાબેન અગ્રાવત, દક્ષાબેન વાઢોલીયા, કુર્પાબેન તેમહ આની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભવાની સેના ના પ્રદેશ પ્રમુખ નયનાબેન ચુડાસમા અને મહિલા દ્વારા વિઘ્ન હર્તા ગણપતિ બાપા ને પ્રાર્થના કરી કે સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ દુનિયામાં થી કોરોના વાયરસ થી ભગવાન વહલી તકે આ…
Read More