ગત રોજ ભારે વરસાદના પગલે અંબાજીમાં એક મકાનની દીવાલ થઈ ધરાશાયી

અંબાજી,

સમગ્ર ગુજરાતમાં વરસાદ નો માહોલ છે ત્યારે ખેડૂતો માં ખુશી અને આનંદ જોવા મળી રહ્યો છે.  ગત રોજ બપોરના સુમારે યાત્રાધામ અંબાજી ખાતે ભારે વરસાદ ના પગલે અંબાજી ગુલજારીપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ વૃદ્ધ વ્યક્તિના મકાનની દીવાલ ધરાશાયી થઈ છે, આ ભારે વરસાદ ના પગલે અંબાજી માં ઘણા ગરીબ વ્યક્તિઓ મુશ્કેલીઓ માં મુકાયા છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment