હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાજલી ખાતે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પરંપરાગત ઈધણની જગ્યાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણરહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં થયા તેવા શુભ હેતુસર રાઠોડ જયશ્રીબેન ભગવાનભાઈને પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ મળવાથી રાઠોડ જયશ્રીબેન પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે હુ બ્યુટી પાર્લર…
Read MoreDay: November 28, 2023
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની ગટરોની સાફ સફાઇ કરાઇ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા સટ્ટા બજાર વિસ્તારની ગટરની સાફ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની વિસ્તારની ગટરોમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની દૂર કરીને ગટરોની સાફ સફાઇ કરવામાં આવી હતી.
Read More