રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘દીકરી વેદના ગ્રુપ’ નાં સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ         ‘દીકરી વેદના ગ્રુપ’ ના સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે આજરોજ રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.         ‘દીકરી વેદના ગ્રુપ’ નાં નીરૂબેન ભરવાડ જેઓ નું મુખ્ય લક્ષ્ય ભરવાડ સમાજને કુરિવાજોથી દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટના સાંઈ મંદિરના ટ્રસ્ટી અને સમાજ સેવિકા એવા અંજુબેન ધોળકિયા સાથે સેન્ટ ગાર્ગી સ્કૂલના પ્રિન્સિપલ રમાબેન હેરભા દ્વારા શ્રી શંખેશ્વર મહાદેવ અને સાંઈ બાબા ની પૂજા આરતી કરી, કેક કાપી ને ‘દીકરી વેદના ગ્રુપ’ના સંસ્થાપક નિરૂબેન…

Read More

હરિ-હર ની પાવન ભૂમિ માં આજથી શ્રી શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ           શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ નોમના ના દિવસથી સોમનાથમા શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ થયો છે, કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડો.કૃણાલભાઈ જોષી ના મુખે થી તા.25 થી 28 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે થનાર છે.  પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનું મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન શિવ નું પ્રથમ અવતરણ આ ભૂમિ મા થયુ હોવાથી હરિ-હર ક્ષેત્ર થી પણ આ પ્રભાસ ક્ષેત્ર સુપ્રસિદ્ધ છે.       આ કથાની પોથીયાત્રા શ્રી સોમનાથ…

Read More

શ્રાવણ શુક્લ અષ્ટમી ના દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પીળા પુષ્પોનો શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ    માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે પ્રતિદિન વિશેષ સાયં શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્રાવણ માસના આઠમા દિવસે સોમનાથ મહાદેવને પીળા પુષ્પોનું શણગાર કરવામાં આવ્યો હતો. આજે બૃહસ્પતિ વાર એટલે કે ગુરુવાર છે, ત્યારે બૃહસ્પતિ ના રંગ પીળા રંગથી સોમનાથ મહાદેવનું શોભન કરવામાં આવ્યું હતું. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક વૃત્તિ નું પ્રતિક માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાનના કર્તાહર્તા ગુરુ નું પ્રતીક છે. પૂજામાં આ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં…

Read More