શ્રાવણ શુક્લ એકાદશી પર સોમનાથ મહાદેવને વિશેષ ચંદન લેપ શૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રાવણ માસની શુક્લ એકાદશી પર શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારમાં સોમનાથ મહાદેવને શીતળ ચંદનનો લેપ લાગવવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની વિશેષતા એ હતી કે તેમાં શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે દેશભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં સોમનાથ આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના પ્રતિદિન થતા વિશેષ સાયામ શ્રૃંગાર ના દર્શન ભક્તો માટે અનેરું આસ્થા કેન્દ્ર હોય છે. શ્રાવણ શુક્લ એકાદશી ના પર્વે સોમનાથ મહાદેવને સુગંધિત શીતળ ચંદનનો લેપ…

Read More