ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખ નું હૃદય હુમલાથી મોત નિપજ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખ હૃદય હુમલાથી મોત નીપજયું હતું જેમની દફનવિધિ માં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા જિલ્લાના લઘુમતી ટીમ તથા ધાંગધ્રા શહેર પ્રમુખ ટીમ તેમજ વિવિધ મોરચાના હોદેદારો સમાજના તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ જેમને હદય હુમલો આવતાં સારવાર અર્થે મોત નીપજ્યું હતું વાયુવેગે સમાચાર સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા સહીત ધ્રાંગધ્રા ખાતે સમાચાર મળતા જ તમામ રાજકીય આગેવાનો નગરજનો તેમજ ઉમેદવારો ઉપરાંત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોમાં શોક છવાયો ગયો જ્યારે તેમની આજરોજ રાત્રીના નિવાસ સ્થાનેથી દફનવિધિ માટે અંતિમ યાત્રા સમયે…

Read More

છોટાઉદેપુર જિલ્લાના વાઘસ્થળ ડુંગરે ઉર્ષ મેળો ભરાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના પૂર્વ વિભાગે ગુજરાત અને MP સરહદ વચ્ચે ડુંગરોની અનેક હરમાળાઓ આવેલી છે, તેમાં સૌથી મોટો ડુંગર જેને લોકો “વાઘસ્થળ” તરીકે ઓળખે છે, દર વર્ષે અહીંયા ઉર્ષ મેળો ભરાય છે. જેમાં મુસ્લિમ સૌ ભેગા મળીને શ્રદ્ધાપૂર્વક હઝરત નથ્થન શાહ બાવા સાહેબ રહમતુલ્લાહી અલયહિ નો ઉર્ષ મનાવે છે. માન્યતા છે કે લોકો દૂર-દૂર થી અહીંયા તેમની બાધા માનવા અને બાધા પુરી થઈ ગયા પછી ફૂલ-ચાદર ચઢાવવા અહીંયા આવે છે. જેમની દરગાહ આ વિશાળ ડુંગર ની પાસે આવેલી છે. આ ડુંગરનું નામ વાઘસ્થળ કેમ પડયું ? તેની પાછળનું કારણ…

Read More

દિયોદર બાણ માતાજી ના મંદિરે 15 મો પાટોત્સવ તેમજ પ.પૂ.108 જગજીવનદાસ બાપુ નો જીવન ભંડારો થતા રજતતુલા વીધી યોજાશે

હિન્દ ન્યુઝ, દિયોદર બાણ માતાજીના મંદિરે શ્રી બાણ દેવલ નો 15 મો પાટોત્સવ યોજાશે તેમજ પ.પૂ. 108 જગજીવન દાસ બાપુ નો જીવન ભંડારો તેમજ રજતતુલા વિધિ યોજાશે. જેમાં 21 કુંડી મહાયજ્ઞ પણ યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા. 15-5-2022 ને વૈશાખ સુદ ચૌદશ ને રવિવાર ના દિવસે શોભાયાત્રા , ધર્મ ધજા, ચાંદી તુલા તેમજ ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બીજા દિવસે તા. 16- 5- 2022 ને વૈશાખ સુદ પૂનમ ના દિવસે યજ્ઞ આરંભ દાતાઓનું સન્માન સમારો અને યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં આ 15 મા પાટોત્સવ અને પ.પૂ.…

Read More

બોટાદ જિલ્લામાં બિયારણના તથા માટીના નમુનાના સેમ્પલ લેવાની કામગીરી પુર જોશમાં ચાલુ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે અગાઉ ખેતીવાડી વિભાગે જાહેર જાણકારી આપી હતી અને હાલમાં બોટાદ જિલ્લામાં ખેડુતો દ્વારા આગામી ખરીફ સિઝન માટેના બિયારણની ખરીદી ચાલુ હોય આથી ખેડુતો ને ગુણવત્તા વાળુ બિયારણ મળી રહે તે હેતુથી સ્થાનીક સ્કોડ બનાવી ખેતીવાડી ખાતાના અધીકારીઓ કે.બી.રમણા, આર.એફ.વાળા અને હર્ષ પટેલ દ્વારા બિયારણના તમામ તાલુકામાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ચાલુ વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેડુતોને તેમેની જમીનમાં રહેલ પોષક તત્વોની જાણકારી મળે તે હેતુથી માટીના…

Read More

નાગનેશ ગામ ખાતે શ્રીનવનિર્મિત મોટા રામજી મંદિર ખાતે યોજાયેલ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિરવંદના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે ચાલી રહેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ યોજાયેલ વિરવંદના અને પાળીયા સંસ્કૃતિ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ કેન્દ્રીયમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાળીયા માટે જે તપ કર્યું પાળીયાને ગ્રંથસ્થ કરવા માટેનો જે પ્રયાસ કર્યો તે બદલ ભારત સરકાર વતી હદયપૂર્વક અભિનંદન આપી જણાવ્યું હતું કે, વર્તમાન ભાષા સાહિત્યમાં પાળીયાને પોંખવા માટે દાદબાપુ જેવી કલમ કોઈની ચાલી હોય તેવું લાગતું નથી, “ટોચમાં મને ટાંચણું લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,ધડ – ધિંગાણે જેના માથા મસાણે એના પાળીયા…

Read More