ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખ નું હૃદય હુમલાથી મોત નિપજ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખ હૃદય હુમલાથી મોત નીપજયું હતું જેમની દફનવિધિ માં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા જિલ્લાના લઘુમતી ટીમ તથા ધાંગધ્રા શહેર પ્રમુખ ટીમ તેમજ વિવિધ મોરચાના હોદેદારો સમાજના તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ જેમને હદય હુમલો આવતાં સારવાર અર્થે મોત નીપજ્યું હતું વાયુવેગે સમાચાર સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા સહીત ધ્રાંગધ્રા ખાતે સમાચાર મળતા જ તમામ રાજકીય આગેવાનો નગરજનો તેમજ ઉમેદવારો ઉપરાંત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોમાં શોક છવાયો ગયો જ્યારે તેમની આજરોજ રાત્રીના નિવાસ સ્થાનેથી દફનવિધિ માટે અંતિમ યાત્રા સમયે ધાંગધ્રા શહેરના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપરાંત રાજકીય પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા જિલ્લાના લઘુમતી ધાંગધ્રા શહેર પ્રમુખ તેમ વિવિધ મોરચાના હોદેદારો નગરપાલિકા હોદ્દેદારો ઉપરાંત લોકો અંતિમ દફનવિધિની માં જોડાયા હતા.

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment