સસ્તા અનાજ વિતરણ કેન્દ્રના સંચાલકની ગેરરીતિ બાબતે

હિન્દ ન્યૂઝ, ડભોઈ “ડભોઇ તાલુકાના વણાદરાના ગ્રામજનો દ્વારા મામલતદાર (પૂરવઠા)ને સંબોધતુ આવેદનપત્ર સુપ્રત”      ડભોઇ તાલુકાના વણાદરા ગામના પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર (રેશનીંગ વિતરણ કેન્દ્ર) ના સંચાલક દ્વારા ગામના લાભાર્થી કુટુંબોને પૂરતા પ્રમાણમાં મળવાં પાત્ર અનાજ સહિતની ચીજવસ્તુઓ મળતી ન હોવા બાબતે અને આ વિતરણ કેન્દ્રના સંચાલકની અનીયમિતતા બાબતે ગંભીર આક્ષેપો કરતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા ડભોઇ સેવાસદન ખાતે ઉપસ્થિત કર્મચારીને આજરોજ સુપ્રત કરવામાં આવ્યું હતું.       ડભોઇ તાલુકાના વણાદરા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ ડભોઇના મામલતદાર (પૂરવઠા)ને સંબોધતું આવેદનપત્ર ઉપસ્થિત કર્મચારીને સુપ્રત કર્યું હતું. જેમાં ગામ લોકોએ…

Read More

દિયોદર પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુનામા છેલ્લા 33 વર્ષથી નાસતા ફરતા આરોપી બનાસકાંઠા એલ.સી.બી. ના હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી તથા અ.પો.કોંન્સ. અમરસિંહ તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.40/1988 IPC. કલમ 366 મુજબ ના ગુનાનો નાસતો ફરતો આરોપી કરશનજી ઉફે (રામાભાઇ) કાળાજી કોળી(ઠાકોર) મુળ રહે.ભાણખોર.તા.વાવ..ગુનો બનેલ તેવખતે રહે.મોજરુ જુના .તા.દિયોદર…

Read More

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના ગામો માં કોવિડ 19 જન જાગ્રુતિ રથ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર તાલુકા માં કોરોના ના કેસો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે એક બાજુ અલગ અલગ પ્રકાર ની સંસ્થા ઓ લોકોને જન જાગૃતિ માટે આગળ આવી રહી છે ત્યારે આજ રોજ દિયોદર ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્વારા દિયોદર તાલુકાના ગામો માં અલગ અલગ પ્રકાર ના બેનર લગાવી લોકો ને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. આજ રોજ દિયોદર શાળા નંબર 2 ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના રથ ને લીલી ઝંડી આપી ઓપનીગ કરવામાં આવ્યું હતું. આ વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન…

Read More

દિયોદર ના સરદારપુરા(જ) ગામે ગૌ પ્રેમી એ પોતાના બાજરીના હુભા પાક પર ગાયો ચરાવી

હિન્દ ન્યૂઝ, દિયોદર       દિયોદર ના સરદારપુરા (જ) ગામે રહેતા શંકર ભાઈ ચૌધરી અને દિયોદર આદર્શ હાઇસ્કુલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગૌ પ્રેમી તેમના તેમના માલિકીના ચાર વીઘા ખેતરોમાં ઉભેલ ઉનાળુ બાજરી ના પાકમાં ભૂખી ગાયો ને ચારણ કરાવ્યું હતું. ખેડૂત ગૌ પ્રેમી શંકરભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કોરોના કાળ માં ગાયો ભૂખી જોઈ શંકર ભાઈ નું હદય દ્રવી ઉઠ્યું અને બાજરી નો લીલો પાક ગાયો ને ખવડાવી દીધો છે તેમના આ સરહાનિય કામગીરી થી માનવતાં મહેકી ઉઠી હતી. ધન્ય છે આવા ગૌ પ્રેમીઓ નો. અહેવાલ :…

Read More

કોરોના ના કાળમાં નફા ખોરી ડામવા અસરકારક પગલાં ભરવા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

હિન્દ ન્યૂઝ,      રાજ્યમાં ચાલી રહેલ કાળા બજારના કારણે કોરોના પીડિત દર્દીઓનું ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઇ રહ્યું છે ખુબ જ અમાનવીય અને અન્યાય કરતી પ્રવુતિ રોકવા પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરી અને આવા કામ કરનારાઓ ઉપર પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે તેવી મારી લાગણી સાથેની માંગણી છે. જે બાબતે અમો આજરોજ આવેદન પત્ર પાઠવી રહ્યા છે. આ તકે વધુમાં જણાવેલ કે કાળાબજારી કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવિ એ મોટો ગુન્હો છે પરંતુ આવા કેસમાં અમુક કલમો હેઠળ જામીન મળી જતા હોય છે. જેથી આવા…

Read More

ધો.10ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા, ફી મુદ્દે સરકારે લીધો આ મોટો નિર્ણય

હિન્દ ન્યૂઝ,      કોરોના મહામારીની ગંભીર અને નકારાત્મક અસર દરેક ક્ષેત્રે ઉપજી છે. એમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. પરંતુ વાયસર, વાવાઝોડું અને ફૂગની બીમારીના જોખમ વચ્ચે ધંધા રોજગારને પ્રભાવિત થતા વાલીઓને મોટી રાહતરૂપ સરકારે નિર્ણય જારી કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કરતા જાહેરાત કરી છે કે તમામ વિદ્યાર્થીઓની ધોરણ 10ની ફી પરત કરવામાં આવશે. 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થશે. આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા ફી પેટે પરત કરવામાં આવશે.       ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢેક…

Read More

ઉર્જા મંત્રીની ભાવનગરની પ્રત્યક્ષ મુલાકાતથી વીજ કંપનીનું કાર્ય ઉર્જાવાન બન્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર     ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે તાઉ’તે વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં વીજ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બે દિવસીય ભાવનગરની મુલાકાતે પધાર્યા હતાં. ઊર્જા મંત્રીએ તેમની બે દિવસીય મુલાકાતમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. મંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ તુરંત જ કામગીરી હાથ ધરી જિલ્લાના ૫૬૬ ગામોમાં વીજ પુરવઠો યથાવત કરી દીધો છે. હવે જિલ્લાના માત્ર ૧૦૧ ગામમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરવાનું કાર્ય બાકી છે,…

Read More

વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટરએ પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની જિલ્લા શાખા દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટરએ આજે કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પ્રસ્થાન થયેલ આ રાહત સામગ્રી અલંગ અને મહુવાના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આફત વખતે નોંધપાત્ર રીતે મદદ કરવામાં આવે છે. હાલમાં જિલ્લામાં વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત પરિવારો સુધી બે દિવસ સુધી આ રીલીફ વાન દ્વારા સહાય- મદદ કરવામાં કરવામાં આવશે.      ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા રાજ્ય રેડક્રોસથી આવેલ…

Read More

દિયોદર બજાર માં શાકભાજી ની લારી વાળાઓ ના કોરોના ટેસ્ટિંગ કરાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર દેશભરમાં કોરોના ની બીજી લહેર નબળી પડતી હોય તેમ લાગી રહી છે. કોરોના થી સંક્રમિત દર્દીઓ ની સંખ્યા હવે ઝડપથી ઓછી થવા પામી છે. ત્યારે આજરોજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા બજારની અંદર શાકભાજી નાના મોટા દુકાનદાર તેમજ લારીઓવાળા ઓના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી કોરોના ની વધતી જતી કડી ને આપણે તોડી શકીએ તેથી આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ ટેસ્ટિંગ કરવા માટે દરેક સાથે શાકભાજીનો ધંધો કરતા નાના-મોટા દુકાન દ્વારો એ ટેસ્ટ કરવામાં સહભાગી થયા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

ગળતેશ્વર તાલુકાના ખેડૂતોની વાવઝોડાના કારણે ઉનાળુ પાકને થયેલા નુકશાન અંગે સરકાર પાસે વળતરની માંગ

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સહીત સમગ્ર તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. રાજ્ય સરકાર સર્વે કરીને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાઉ–તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચનાક આવેલા બદલાવને લીધે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ભરઉનાળે જીલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેતીને ભારે નુકસાન થવા પામ્યું…

Read More