સુરત શહેર માં વિધવા બહેનો ને અનાજ કરીયાણા કીટનું વિતરણ કરી જન્મદિનની અનોખી ઉજવણી

સુરત, માનવ સેવા ની ધરોહર નાલંદા વિદ્યાલય પરિવાર ના અમૂલ્ય વારસા ને આગળ ધપાવતા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશ ચાવડા એ વિધવા બહેનો ને અનાજ કરીયાણા કીટ વિતરણ કરીને પોતાનો જન્મદિન ઉજવ્યો હતો. સુરત નાં વી.ડી. ઝાલાવાડીયા, નગરસેવક દિનેશ સાવલિયા, રાજપા મહામંત્રી અશોક ભાલીયા, એબીસી ગ્રુપ અશોક બેલડીયા, અશોક વાજડી, કનુભાઈ માલવીયા વગેરે ની ઉપસ્થિતિ માં 51 વિધવા બહેનો ને કીટ વિતરણ કરવા બદલ ઝાલાવાડીયા એ જન્મદિન પર કરેલું ઉમદા કાર્ય કોરોના મહામારી માં ખૂબ ઉપીયોગી નીવડશે એ આશા સાથે સેવાકાર્ય બદલ અભિનંદન આપ્યા હતા. જન્મ દિવસ નાં…

Read More

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ પાસે આવેલ હોટલ નજીક અજાણ્યા ૪૦ વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી

મોરબી,           મોરબી ખાતે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ નજીક આવેલ જાયકા હોટલની સામે ના ભાગમાં ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને આ બનાવની તાત્કાલીક ૧૦૮ ની ટીમને જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમના ટેકનિશિયન અજયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે યુવાને દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું…

Read More

કોડીનારમાં ૬ સ્થળે કોરોના નિ:શુલ્ક કોરોના એન્ટીજન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ

કોડીનાર,          વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કર્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે તેમજ લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કોડીનારમાં ૬ સ્થળે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોડીનાર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ૬ સ્થળે એન્ટીજન કીટ દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં (૧) નગરપાલિકા સંચાલિત બાલમંદિર, નગરપાલિકા ગાર્ડનની બાજુમાં (૨) રા.ના. વાળા…

Read More

મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે કલેકટર તથા કમીશ્નર દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી

જામનગર, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ સંકૃમણ અંકુશમાં લાવવા માટેની કાર્યવાહીના ભાગ રૂપે આજ તા. ૧૨/૦૯/૨૦૨૦ ના રોજ માન. કલેકટર તથા કમીશ્નર દ્વારા નવાગામ અર્બન હેલ્થ સેન્ટર તથા ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે ડો. પી. એમ. મહેતા ઓડીટરીયમ હોલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ. જેમાં કલેકટર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફ્લુ ઓપીડી વધારી લોકોને સ્થળ પર જ સારવાર આપવા, એન્ટીજન ટેસ્ટ શક્ય તેટલા વધારવા, પોઝિટિવ વ્યક્તિઓને હોમ આઈસોલેટ કરી તેમને દવાઓ, ઉકાળો વગેરે ઘર પર જ પહોંચાડવા જરૂરી…

Read More

ABVP રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી એ અંબાજી મંદિરમાં દર્શન કર્યા

અંબાજી             ૧૨ સપ્ટેમ્બર, લોકડાઉન પછી અનલૉક માં મંદિરઓ ખુલ્લા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત ABVP નાં કાર્યકર્તા આજે માઁ અંબે નાં દર્શને આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજ ની ગાદી પર દર્શન કર્યા હતા, ત્યાર બાદ અંબાજી ABVP નગર મંત્રી અંકિત ખારોલ દ્વારા વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથજી સુવનસા અને આબુરોડ નગર મંત્રી…

Read More

સાબરકાંઠા ના ઇડર તાલુકા મા સાંજ ના સમય એ ગાજવીજ સાથે મેગરાજા એ ફરી આગમન કર્યુ

ઇડર, મળતી માહિતિ મુજબ ઇડર તાલુકા ના નદી, નાળા તથા તળાવો ઓવર ફલૉ થઇ ચુક્યા છે. વરસાદ જો વધુ ચાલુ રેહશે તો ઇડર મા આવેલું રાણી તળાવ નુ પાણી ઇડર થી ખેડબ્રહ્મા તરફ જતો હાઈવે પર પાણી ફરી વડે તેવી સંભવના. રિપોટર : અશ્વિન પંડયા, ઇડર

Read More