પાલનપુર ના દાંતીવાડા માં આવેલ દાંતીવાડા ડેમ માં ઉપરવાસ……

દાંતીવાડા, પાલનપુર ના દાંતીવાડા માં આવેલ દાંતીવાડા ડેમ માં ઉપરવાસ માં સારા પ્રમાણ માં વરસાદ પડવાથી દિવસે ને દિવસે છેલ્લા પાંચ થી સાત દિવસ પાણી ની આવક વધતી જાય છે, જેમાં આજ રોજ તારીખ 31/08/20 ના સવારે 7:00 ના ડેમ ની સપાટી 575.70 ફૂટ હતી. જેમાં 11553 ક્યુસેલ પાણી ની આવક આવેલ જેમાં 604 ફૂટ ભયાનક સપાટી છે. જેમાં તે દિવસ યાદ કરીએ તો 31/8/1973 ના રોજ ભારે વરસાદ ના લીધે મોડી સાંજે ડેમ નો પાળો તૂટવાથી ભયાનક સ્થિતિ સર્જી હતી. આ પાણી વાધરોલ થી લઈ ડીસા સુધી આ પાણી…

Read More

પાટણ શહેરમાં પડેલા રોડ રસ્તા ઉપર ના ખાડાઓને પાટણ નગર પાલિકા તરફથી પુરવામાં ન આવતા ખાડાઓ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પાટણ, પાટણ જીલ્લા કોંગ્રેસ અને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ શહેરમાં પડેલા રોડ રસ્તા ઉપર ના ખાડાઓને પાટણ નગર પાલિકા તરફથી પુરવામાં ન આવતા આજ રોજ પાટણ પદ્મનાથ રોડ ના ખાડાઓ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાબુજી ઠાકોર, હરેશભાઈ બારોટ, શંકરજી ઠાકોર, શંકરભાઈ મોદી, ભરત ભાટીયા, પ્રવીણભાઈ સોલંકી, જાયેંદ્રસિંહ રાજપૂત, કોકિલાબેન, અલકાબેન દરજી, ભૂમિબેન પટેલ, મુકેશભાઈ પટેલ, ઘેમરભાઈ દેસાઈ, દિનેશ ભીલ, સંજય પટેલ, જશુંભાઈ ઠક્કર, દિપક પટેલ, ભૂરાભાઈ, કાદરભાઈ, રાહુલભાઈ અને સક્રિય કાર્યકરો હજાર હતા. રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Read More

સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક માં વધારો, હાલ ડેમ ની સપાટી 132.81 મીટર પર પહોંચી

ડભોઈ, સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક માં વધારો, હાલ ડેમ ની સપાટી 132.81 મીટર પર પહોંચી હાલ ઉપરવાસ માંથી 11 લાખ 40 હજાર 119ક્યુસેક પાણી ની આવક હાલ ડેમ ના 23 દરવાજા માંથી 10 લાખ 18 હજાર 231 પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા બંધમાંથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડાયો છે. ત્યારચાંદોદ પંથકના અનેક ગામડાઓ પ્રભાવિત થયાચાંદોદ પાસેના ફૂલવાડી સણોર રોડ ઉપર ના નાળા પર પાણી ફરી વળતાં રાજપુરા ગુમાનપુરા ગામો સાથેનો સંપર્ક ખોરવાયોતીર્થ ક્ષેત્ર કરનાળીના કાંટા કિનારાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યાસોમનાથ…

Read More

પલસાણા તાલુકાના કરણ હાઇવે ઉપર એકસીડન્ટ થતા કાર સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

પલસાણા, ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તેમાં પણ ખાસ કરીને હાઇવે ઉપર મોટા પ્રમાણમાં એકસીડન્ટ થતા રહે છે. હાલમાં વરસાદના કારણે એક્સિડન્ટની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સુરત નજીક પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં હાઇવે પર કાર ડિવાઈડર કુદી ટ્રક સાથે ભટકતા મોટો અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં કાર સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પલસાણા તાલુકાના કરણ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વણાકમાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પરથી ગત શુક્રવારે સાંજે બ્લુ રંગની એક ટાટા નેકઝોન કાર GJ 05 RC 5851…

Read More