થરાદ, તાજેતરમાં અમદાવાદ ઉપરાંત સુરત અને રાજ્યમા વિનાશક આગ ની ઘટનાઓ બની હતી. થરાદ નગર માં આ પ્રકારની ઘટના બને ત્યારે બહાર ની મદદ આવે તેના પહેલા તેને ફેલાવતી અટકાવવા શું કરવું જોઈએ તે અંગે ની એક મોકડ્રીલ અને તાલીમ નું નગરપાલિકા દ્વારા પોલીસ મથકમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગર ના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. થરાદ નગરપાલિકા દ્વારા બુધવારે સાંજે પોલીસ મથકમાં શહેરની તમામ હોસ્પિટલ , ડીસ્પેન્સરી અને મેડિકલ ફેસેલીટી ધરાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના તબીબો અને તમામ સ્ટાફ માટે આગ ને કાબુમાં લેવા માટે ની…
Read MoreMonth: September 2020
બગસરા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને પાક નિષ્ફળ ના કારણે આવેદન પત્ર આપવામાં આવ્યું
બગસરા, તા.૩ અમરેલી જિલ્લા ના બગસરા તાલુકા માં આમ આદમી પાર્ટી દ્વારા ભારે વરસાદ ને કારણે થયેલ ખેડૂતો ને નુકશાન ની તાકીદે સર્વે કરવી ને નુકશાની નું વળતર આપવા બાબતે બગસરા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ તકે બગસરા તાલુકા પ્રમુખ કમલેશ ભાઈ ગઢીયા, યુવા મહિલા પ્રમુખ ચેતનાબેન ઠુંમર, બગસરા શહેર પ્રમુખ મોગલભાઈ, બગસરા તાલુકા ઉપપ્રમુખ દેવેન કયાડા, બગસરા સોશીયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગઢીયા, CYSS ભાવિનભાઈ ધોરાજીયા, રાજેશભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને બગસરા ખેડુત પ્રશ્નોનો ને ધ્યાનમાં લઈને તંત્રને કરી અપિલ લોકોના જે પાક નિષ્ફળ ના પ્રશ્નોનો ને…
Read Moreગીર સોમનાથ જીલ્લામાં યુવા જોડો અભિયાન ની શરૂઆત
ગીર સોમનાથ, આમ આદમી પાટી ગુજરાત દ્વારા પ્રદેશ પ્રમુખ કીશોરભાઇ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ અને યુવા જોડો અભિયાન ના અધ્યક્ષ એવા ગોપાલ ભાઇ ઇટાલીયા, પ્રદેશ સંગઠન ના મંત્રી અજિત ભાઇ લોખીલા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી બાવચંદ ભાઇ જીલ્લા પ્રમુખ દિનેશભાઇ મોરી, યુવા જોડો અભિયાન ઇન્સાજૅ નૈમિશભાઇ સાથે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લા યુવા જોડો અભિયાન ની સોમનાથ દાદાના દશૅન કરી શરૂઆત કરવામાં આવી હતી. ગોપાલ ભાઇ ઇટાલીયા ની મુલાકાત હિન્દ ન્યૂઝ ના પત્રકાર તુલસીભાઇ ચાવડા એ સોમનાથ ગેટ વે હોટલમાં મીટીંગ બાદ મુલાકાત લીધી હતી. રિપોટર…
Read Moreગીર સોમનાથ ના ગંગાનગર આવાસ યોજના ના રહેવાસીઓની ફરિયાદ નું નિવાકરણ ના અનુસંધાને કોંગ્રેસ ની બેઠક યોજાઈ
ગીર સોમનાથ, તા,૩,૯,૨૦૨૦ ના રોજ ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ નું નીવાકરણ ના અનુસંધાને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાતે નિરીક્ષણ કરેલ. અને તાત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં…
Read Moreથરાદ નગરપાલિકામાં સત્તા પરિવર્તન થતાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર થયો શરૂ…
થરાદ, ભાજપ માંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં આવેલ પાલિકા સદસ્ય કાસમભાઈ પરમારે પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર લગાવ્યા આક્ષેપ… થરાદ પાલિકાના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણીયા દ્વારા સતાનો દુરુપયોગ કરીને ખોટા ઠરાવો કરીને રોજમદાર તરીકે તેમના ભાણાને રખાયો હોવાના આક્ષેપ.. ઠરાવમાં કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ખોટી રીતે પ્રમુખે ઠરાવ કર્યાનો આક્ષેપ રજુઆત… રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ
Read Moreથરાદ તાલુકાના મહાજનપુરા ગામ મા સાધારણ સભા ભરવામાં આવી
થરાદ, મહાજન પુરા ઘી દૂધ ઉત્પાદન મંડળીની સાધારણ સભા ભરવામાં આવી. જેમો સભાની અંદર ડેરી વીસે બાર માસિક હિસાબ કિતાબ કરવામાં આવ્યા અને ડેરી વિશે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન ની પણ ચર્ચા કરવામાં આવી હતી. ડેરી ની સાધારણ સભા ની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન નો નીકાલ કરવા માટે બે વ્યક્તિઓને નિમણૂંક કરવામાં આવ્યા હતા. જેવું કે ગ્રાહક ને દુધના ફેટ વિશે નો કોઈ પણ પ્રશ્ન હોય તો. જોષી વશરામભાઈ.એન એમને નિમણૂંક કરવામાં આવેલ છે. અને ડેરી ના હિસાબ કિતાબ ના ચોપડા ચેક કરવા…
Read Moreગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર તા.૦૨ સપ્ટેમ્બર, જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવ તેમજ પ્રભારી સચિવએ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી…
Read Moreસાતલપુર તાલુકા ના સાદપુરા ગામે બજાણીયા વસાહત મા ધરો મા પાણી ધુશી જતા લોકો નુ જીવન મુકાયું મુશ્કેલીમાં
સાતલપુર, સતત વરસાદ ચાલુ રહેવાથી તળાવો અને ખેતરો ભરાઈ જતા સાદપુરા રેલ્વે ફાટક ના નાળા માથી પસાર થતું પાણી સીધુ ધરો મા ઘુસ્યા. દર વર્ષે આ સમસ્યા જ રહે છે, જો આ નાળુ બંધ કરવા માં આવે તો કાઈમી પ્રશ્ન હલ થાય. એક બાજુ છેલ્લા 6 મહિના થી કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં મા લોક ડાઉનલોડ જાહેર કરેલ હોવાથી કોઈ પણ જાતનો ધંધો કે રોજગાર ચાલી રહ્યો નથી જેમા લોકડાઊન મા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ના સહયોગથી રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલ થોડુ ધણુ ઊધાર…
Read Moreભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજી ના મંદિર એ ઉજવણી કરવામાં આવી
ભાભર, હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે તમામ જગ્યાએ ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવામાં આવ્યા છે. જેને લઇ ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષે યોજાતો મહાકાળી માતાનો કરવઠું પ્રસંગ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય, સરપંચ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષ મહાકાળી મંદીરે મેળા જેવો માહોલ હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહાકાળી માતાનું કરવઠું નિકાળવામાં આવતુ હોવાથી બહારગામ રહેતાં લોકો પણ…
Read Moreસુરત આર્થિક સંકળામણને લઇ સુરતના સ્કુલ સંચાલકનો આપઘાત
સુરત, સુરત શહેરના પાલીગામના ખાનગી સ્કુલના યુવા સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્કૂલ ચલાવવા યુવા સંચાલકે 66 લાખની લોન લીધી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીમાં લોનના હપ્તા ભરી શકતા ન હોવાથી પોતે માનસિક તાણમાં આવી પોતાનું જીવન સંકેલી લીધું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ગ્રામપુરાચી ગામના વતની અને સચિન વિસ્તારમાં આવેલ સિટી હોમ્સ સોસાયટી નજીક રાજ અભિષેકમાં રહેતા 31 વર્ષિય પુનિતભાઈ ત્રિવેણીપ્રસાદ શુક્લા પાલીગામમાં બ્રાઇટ સ્ટાર નામની સ્કૂલ ચલાવી રહ્યા હતા. પુનિતે જાન્યુઆરી મહિનામાં સ્કૂલ ચલાવવા માટે 66 લાખની લોન લીધી હતી.…
Read More