થરાદ,
ભાજપ માંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં આવેલ પાલિકા સદસ્ય કાસમભાઈ પરમારે પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર લગાવ્યા આક્ષેપ…
થરાદ પાલિકાના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણીયા દ્વારા સતાનો દુરુપયોગ કરીને ખોટા ઠરાવો કરીને રોજમદાર તરીકે તેમના ભાણાને રખાયો હોવાના આક્ષેપ..
ઠરાવમાં કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ખોટી રીતે પ્રમુખે ઠરાવ કર્યાનો આક્ષેપ રજુઆત…
રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ