ગઢડા તાલુકાના જલાલપુર ગામ મા આજે પણ માનવતા જોવા મળે છે

ગઢડા, ઢસા પાસે આવેલ રસ્તામાં આવેલ પાણી નહિ જવાનો પ્રશ્ન ને હલ કરતા ઘનશ્યામભાઈ જલાલપૂર ગામમાં વરસાદ ના કારણે પાણી આવતા બેઠા પૂલમાં વાહનો પાણી ફસાઈ જતા હતા, તો મોટર સાયકલ બંધ થઈ જવુ પેસેન્જર રીક્ષા મા પણ અગવડતા પડતી હતી. તો કોઈ વ્યક્તિની પણ વ્યક્તિની સહાય લીધા વગર ઘનશ્યામભાઈ એ પોતાના સ્વ ખર્ચે ડીઝલ તેમજ પોતાનું જે.સી .બી. સમય પર લઈય આવિને પાણી નદી અથવા નાળા મા જવા માટે યોગ્ય રસ્તો કરીને અવર જવર કરવા માટે માર્ગ બનાવી આપ્યો હતો. તેઓની ઉમદા ભર્યું કાર્ય થી ગ્રામજનોના દિલ જીતી લીધા…

Read More

જામનગરના એસ.ટી.ડેપો માં નિઃશુલ્ક હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો

જામનગર, જામનગર ખાતે એસ.ટી.ડેપો માં શુક્રવારે અને શનિવારે આમ બે દિવસ સુધી કર્મચારીઓ નું નિઃશુલ્ક હેલ્થ ચેકપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ આશરે 200 જેટલા કર્મચારીઓ નું ચેકીંગ કરવામાં આવેલ છે. તેમાંથી ટોટલ 12 જેટલા પોઝિટિવ કેસ નીકળ્યા હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ શહેરની ૭ ચાની હોટલ અને પાનની દુકાનો સીલ કરવામાં આવી

રાજકોટ,   તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી, (૧) નકલંગ હોટલ – કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ – કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ – લીમડા ચોક તમામ ચાની હોટલો અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામ દુકાનો પર ગ્રાહકોના ટોળા એકત્રિત થતા હોય આ કાર્યવાહી કરાઇ હતી. રાજ્ય…

Read More

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા

જોડિયા, 5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે ફલ્લા ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયાની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.એસ.સી.બી.એડ.ની ડીગ્રી ધરાવે છે તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું…

Read More

ઢસા જં.કન્યા શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું

ઢસા, આજરોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી દીકરી ને લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. દીકરી જયારે જન્મ લે છે એ પેહલા ઈશ્વર એના નસીબ નું રોઝી આપી દે છે ઈ સત્ય છે તો આજરોજ ઢસા જં. કન્યા શાળા મા અભ્યાસ કરતી સામાન્ય પરિવાર માંથી આવતી દીકરી પાયલબેન એ. રૂદાતલા એ સંત્રાત પરીક્ષા મા સારા માર્ક્સ મેળવીને ગુજરાત ના પ્રતિભા શાળી વિદ્યાર્થી તરીકે રાજ્ય સરકાર દ્વારા સન્માન પ્રાપ્ત કરેલ છે લોકડાઉન ના કારણે શાળા બન્ધ હોય જેથી આજરોજ આ દીકરી ના ઘરે જઈને તેમના માતા પિતા તથા પરિવાર ની…

Read More

ધાનેરા માં દુઘમંડલી નાં પગાર તારીખ સમયે ઉપરા-ઉપર બે લૂંટ ની ઘટના સામે આવતા તાલુકા નાં લોકો માં ફફડાટ ફેલાયો છે, બીજી બાજુ ધાનેરા પોલીસ નાં પેટ્રોલીગ સામે અનેક સવાલો લોકોનાં મુખે ચર્ચિત બન્યા

ધાનેરા, ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલ હોવાથી હર પંદર દિવસે કરોડો રૂપિયા પશુપાલક ના ખાતા માં આવતા હોય છે જે કેટલીક ચોર ટોળકી પશુપાલક નાં હાથ માંથી રૂપિયા લઈ ને ફરાર થયાની અનેક ઘટના સામે આવી છે. ત્રણ ચાર દિવસ પહેલા દૂધ ડેરી નો મંત્રી પણ ભોગ બન્યો હતો. જેના cctv ફૂટેજ સામે આવવા છતાં પોલીસ હવામાં ફાંફા મારી રહી છે, ત્યારે દેના બેકમાં પાક ધિરાણ ભરવા આવેલા શૈલેષભાઇ જોશી પાસે રહેલ કપડાં ની થેલી માંથી ગઠિયા એ પતરી મારી 50 હાજર ની ચિલ ઝડપ કરી ફરાર થઈ જવા પામ્યો…

Read More

ગુજરાતના 5 IAS અધિકારીઓની બદલી……

ગુજરાત, હિન્દ ન્યુઝ સંદીપ સાંગલે અમદાવાદના નવા કલેક્ટર કે.કે નિરાલા ની ગૃહ વિભાગમાં બદલી બનાસકાંઠાના નવા કલેક્ટર આનંદ પટેલ પાટણ કલેક્ટર તરીકે સુપ્રિત સિંઘ ની નિયુક્તિ આલોક કુમાર પાંડે ની રોજગાર વિભાગમાં નિયુક્તિ રિપોર્ટર : દિલીપ ધામેચા, પોરબંદર

Read More

ગીર-સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવારો માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન

ગીર-સોમનાથ, ગીર-સોમનાથ તા.૦૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ મહામારીના કારણે જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે તાલુકાકક્ષાએ મુલત્વી રાખવામાં આવેલ કેમ્પ સપ્ટેમ્બર-૨૦૨૦ થી ચાલુ કરવામાં આવનાર છે. નામ નોંધણી માટે કેમ્પ તાલાળા તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૪ તારીખે, ઉના તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૬ તારીખે, કોડીનાર તાલુકા પંચાયત ખાતે દર માસની ૧૮ તારીખે અને સુત્રાપાડા તાલુકા પંચાયત ખાતે દર માસની ૨૦ તારીખે સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાક સુધી રાખવામાં આવશે. તેમજ જાહેર રજાના દિવસોમાં જે તારીખે જાહેર રજા હોય ત્યારે તેના પછીની તારીખે નામ નોંધણી કેમ્પ રાખવામાં આવશે. જિલ્લાના…

Read More

વેરાવળમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ગીર-સોમનાથ, તા. ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે સરકારી બોયઝ હાઇસ્કુલ વેરાવળ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. જેમાં ઉના તાલુકામાં, રાણવશી પ્રાથમિક શાળાના ભાલીયા ઈન્દુબેન કાળુભાઈ, તાલાળા તાલુકામાં રમરેચી પ્રાથમિક શાળાના ભૂત નિકુંજ જમનાદાસ અને રાતીધાર પ્રાથમિક શાળાના વાઢેળ કૃષ્ણહર્ષ એલ. તેમજ કોડીનાર તાલુકામાં છારા કન્યા શાળાના કામળીયા કાળાભાઈ એચ.ને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરષ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, ધીરૂભાઇ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી એન.ડી. અપારનાથી, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશકુમાર આર.…

Read More

છોટાઉદેપુરમાં જિલ્લા સેવાસદનમાં શિક્ષકદિનની ઉજવણી

છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરમાં આવેલ છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત પ્રદેશ) ના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત પ્રદેશ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં કરવામાં આવેલી શિક્ષકદિનની ઉજવણીમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન ચાલીસ વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા હતા, એમ જણાવી તેમણે શિક્ષકનું સ્તરમાંના સ્તરનું છે…

Read More