પાલનપુર નગરપાલિકા ના કર્મચારી લાંચ લેતા ઝડપાયા…..

પાલનપુર, પ્રધાનમંત્રી આવાસ યોજના સાઈડ સુપરવાઈઝર નિર્મળ ગઢવી લાંચ લેતા ઝડપાયા….. આવાસ યોજના ની સહાય મેળવવા ફરિયાદી પાસે માંગી હતી રૂપિયા 10500 ની લાંચ….. પાલનપુર જામપુરા રોડ પર જીઆઇડીસી પાસે લાંચ સ્વીકારતા ઝડપાયા….. પાલનપુર ACB પીઆઈ એન એ ચૌધરીએ કરી સફળ ટ્રેપ….. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મેળવવા માટે માંગી હતી લાંચ….. રિપોર્ટર : મનું સોલંકી, પાલનપુર

Read More

દુ:ખિયાના દર્દ દૂર કરતું અને માનવ સેવા નું કાર્ય કરતું જન કલ્યાણ એટલે જલારામ મંદિર

વાંકાનેર, મોરબીમાં વર્ષોથી અયોધ્યાપુરી રોડ ખાતે પશુ પંખીઓને ચણ પાણી મહેમાનોને ઓટલો પીરસતી સંસ્થા એટલે જલારામ બાપા ની સંસ્થા જ્યાં વર્ષોથી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા ગીરીશભાઈ ઘેલાણી ની આગેવાની મા પ્રવર્તમાન સમયે ભારે વરસાદ ના પગલે રાહત રસોડું શરૂ કરવા મા આવેલ છે. મોરબી ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો ના લોકો ને ભોજન પ્રસાદ અર્પણ કરવા મા આવી રહ્યો છે. આ અંગે સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી એ જણાવ્યુ હતુ કે જ્યા સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યા સુધી આખો દીવસ રાહત રસોડું…

Read More

નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

સુરત, પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગૌચર ની જગ્યા માટે ત્રસ્ત થઈ માલધારી સેના દ્વારા જાહેર કરેલી તા ,24 8–2020 ના દિવસે 33, જિલ્લાના તમામ તાલુકામાં આવેદનપત્ર આપવાનુ હોય તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સેના દ્વારા નસવાડી સેવાસદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જે સમગ્ર દેશમાં ગૌવચર ની જગ્યાઓ છે. જે હાલ ગૌવચર ની જગ્યાઓ ભુ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલી હોય તેના કારણે હાલ પશુપાલકો ને પશુ ચરાવવા ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય તે અંગે સરકાર ગંભીરતા…

Read More

ધાનેરા નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ

ધાનેરા, કોંગ્રેસના જગતબેન કાનજી ઠાકોર નગર પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા કોંગ્રેસના શંકરભાઇ સવાભાઈ પટેલ નગર પાલિકાના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા ધાનેરા નગર પાલિકામાં કોંગ્રેસની બોડી રહી યથાવત.. કોંગ્રેસના ઉમેદવાર જગલબેન ઠાકોરને મળ્યા 17 મત ભાજપના ઉમેદવાર ઇન્દુબેન જોશીને 11 મત મળ્યા કોંગ્રેસના ઉપ પ્રમુખના ઉમેદવાર શંકરભાઇ સવાભાઈ પટેલને 17 મત મળ્યા ભાજપના ઉપ પ્રમુખના ઉમેદવાર હીરાલાલ ઠકકરને 11 મત મળ્યા રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી  

Read More

પ્રભાસ પાટણના સરકારી હોસ્પિટલમાં ગ્રામ જનો દુ:ખી……

પ્રભાસ પાટણ , સોમનાથ પ્રભાસ પાટણ મા આવેલ પી એચ સી ગવર્નમેન્ટ માન્ય હોસ્પિટલ માં ચાલતા આંધળો વહીવટ અને તંત્રને આ બાબતે તસદી લેવા કે શુ ચાલે છે, લોકો ને કેવી મુશ્કેલીઓ પડી છે, તે જોવા કોઈ ઉચ્ચ અધિકારીઓ નથી પણ પ્રભાસ પાટણ મા આવેલ હોસ્પિટલમાં તો રામ રાજ્ય અને પ્રજા જનો દુ:ખી છે:, ગર્ભવતી મહીલાઓ ને મોટી મુશ્કેલી પડે છે તંત્ર દ્વારા એમબુલનસ ના ડ્રાઈવર તેમજ તબીબો પોતાની મનમાની કરી સરકાર શ્રી પાસે પગાર લેવા માટે જ આવતા હોય તેવુ લાગે છે પોતાનીમનમાની કરી સુવિધા ના નામ લીલાલહેર કરે…

Read More

દિયોદર ભારે વરસાદ ના કારણે ખેતી ના પાક માં નુકશાન જગત નો તાત પરેશાન

દિયોદર, દિયોદર માં અત્યારે વર્તમાન સમય મોટાભાગ ના ખેડૂતો એ ચોમાસું પાક માં રક્ષા બાજરી, કપાસ, એરંડા, મગફળી જેવા પાકો નું વાવેતર કર્યું હતું. જેમાં છેલ્લા ઘણા દિવસ થી હવામાન ની આગાહી ના પગલે દિયોદર ગ્રામીણ અને પથક માં ધોધમાર વરસાદ વરસી રહો છે. જેમાં આજે મંગળવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દિયોદર નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદ ના કારણે ખેતરો માં પણ પાણી ભરાતા ખેડૂતો પરેશાન બન્યા છે જેમાં વર્તમાન સમય ખેતી ના પાક માં નુકશાન થવાની સંભાવના ખેડૂતો એ વ્યક્ત કરી છે. જેમાં…

Read More

વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ ખરાબ

બરોડા, વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ જુવો. આ રોડ પર થી BJP તેમજ Congress ના નેતા જાય છે પણ એમના પેટ નુ પાણી નથી હલતું. કોર્પોરેશનની કોન્ટ્રાક્ટર ની સાથે મિલી ભગત ચાલતી હોઇ એ રીતે દર થોડા દિવસે રિપેર કરેલ રોડ પાણી મા ધોવાય જાય છે. ને ફોટો મા જોશો તૌ નાળા પાસે જે રોડ તુટી ગયો છે ત્યાં બેરેક મુકેલ કે કોઇ વાહન પડે નહી પણ અહીયા તો બેરેક પડી ગયેલ છે પણ તંત્ર ને નથી દેખાતુ. નાળા પર જોશો તૌ…

Read More

ભાદરવો ભરપૂર દિયોદર માં મુશળધાર વરસાદ અનેક વિસ્તાર પાણી માં ગરકાવ

દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં સતત બે દિવસ થી ભારે વરસાદ પડ્યો છે જેમાં જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં પણ બે દિવસ માં મુશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર માં પાણી ભરાયા છે. દિયોદર છેલ્લા 24 કલાક થી મેઘરાજા મનમૂકી ને વરસી રહા છે જેમાં અનરાધાર વરસાદ પડતાં દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર, જુના બસ સ્ટેશન, માધવ પાર્ક સોસાયટી, આયોધ્યા નગર, અંબિકા નગર ,રેલવે સ્ટેશન વિસ્તાર જુના માર્કેટ યાર્ડ, પ્રગતિનગર સોસાયટી, રામપીર મંદિર પાસે જેવા અનેક વિસ્તાર માં વરસાદી પાણી નો ભરાવો થયો હતો જો કે છેલ્લા 18 કલાક સુધી…

Read More

તાલુકા જિલ્લા માં ગૌચર પર દબાણ મુદ્દે ગોપાલ સેવા સંગઠન દ્વારા મામલદાર ને આવેદન

કાંકરેજ , જમીનો પર ખૂબ મોટા પ્રમાણ માં દબાણ કરવામાં આવેલ છે એના લીધે પશુપાલકો ની હાલત કફોડી બની છે ગૌ હત્યા અને ગૌ તસ્કરી માં વધારો થયો છે. દબાણ દૂર કરવા માટે સમગ્ર માલધારી સમાજ દ્વારા ગુજરાત માં અવાજ ઉઠી રહ્યો છે અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા રાજ્ય ના દરેક જિલ્લા તાલુકા માં આજે ગૌચર મુદ્દે આવેદન આપવામાં આવ્યા એવી જ રીતે બનાસકાંઠા કાંકરેજ તાલુકા કાર્યરત ગોપાલ સેવા સંગઠન કાંકરેજ દ્વારા અને સહયોગ માં સદભાવના ગ્રુપ શિહોરી. વાદળી ગૌ હોસ્પિટલ કાર્યકારી ગણ. ગૌ રક્ષકો ગૌ પ્રેમી જનતા દ્વારા મામલદારને…

Read More

હવામાન વિભાગની આગાહીને પગલે કાંકરેજ માં બે દિવસથી મૂશળધાર વરસાદ

કાંકરેજ , બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં વેપારી મથક થરા માં બજાર હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયાં. જેમાં શાક માર્કેટ માં વરસાદી પાણી ભરાયાં હતાં. કાંકરેજ માં સતત બે દિવસ થી પડી રહેલ વરસાદ થી થરા શાકમાર્કેટ ની દુકાનો માં પાણી ફરી વળ્યાં.પાણી ભરાતા લાખો રૂપિયા નું નુકસાન થવા ની ભીતી. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Read More