કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના મંદિરે જમીન માપી માનતા પૂરી કરી

થરાદ, લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા આસ્થા હજી અકબંધ જોવા મળી રહી છે, જોકે લોકો હજુ માનતાઓ પૂરી કરવા વિવિધ રીતે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખી માનેલી માનતા પૂરી કરતા ભક્તિભાવ અખંડ જોવા મળે છે, ત્યારે કુંભારાથી જમીન માપી કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે દર્શન કરી માનેલી માનતા પૂરી કરી હતી. જોકે હડકાઈ માતાજીના મંદિરે આવતા શ્રધ્ધાળુઓ ઉમટી વિવિધ માનતાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે, તેમજ કુંભારાથી માનતા પૂરી કરવા કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે નીકળેલ શ્રધ્ધાળુઓ ઢોલ વગાડતા વગાડતા મંદિરે દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં ગણપતભાઈ ભેમાભાઈ…

Read More

ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી. સાબરકાંઠા જિલ્લા કલેકટર સી જે પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. “ગુજરાત રાજ્યનો ક્દાચ આ પ્રથમ કાર્યક્રમ હશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જિલ્લા સમાહર્તા સી જે પટેલ સાહેબ કાર્યક્રમ ની શુભ શરૂઆત ભગવાન શામળીયાના દર્શન કરી કરી હતી. ગ્રામજનો સાથે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે ઔપચારિક મીટીંગ ગોઠવી હતી. કાર્યક્રમની રૂપરેખા ગઢડા શામળાજી સરપંચ એમ આર ચૌહાણે આપી હતી. પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ધીરુભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે વૃક્ષને…

Read More

વેરાવળ મા ધૉધમાર વરસાદ ના કારણે તપેશ્વર મહાદેવ ના મંદિરમાં વરસાદ સાથે ગટર ના પાણી પણ ઘુસ્યાં

ગીરસૉમનાથ, ભારે વરસાદ ને પગલે વેરાવળ સટ્ટા બજાર સૂભાષરૉડ ગાંધી ચૉક વીસ્તાર મા પાણી ભરાયા.. વેરાવળ સોમનાથમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો… વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં માં વરસાદ… ભાલપરા આંબલીયાળા, ડભોર, તાતીવેલા, દેદા, ઉંબા સહિત ના ગામો માં વરસાદ… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

શ્રેષ્ઠ કામગીરી કરવાથી “એવોર્ડ” દ્વારા ૧૦૮ ના ૧૦ કર્મચારીઓને સન્માનિત કરાયા

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર નું રોદ્ર રૂપ રોજેરોજ વધતું જઈ રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં પણ ૧૦૮ ના કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહેલી છે. સતત ખડેપગે સેવા બજાવતા એવા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી એકબીજાને રાખડી બાંધીને કરી હતી અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 108 ઇમરજન્સી સેવાના 10 જેટલા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More

રાજકોટમાં કાલાવડ રોડ સયાજી હોટલ પાસે ગાંજા સાથે એક ઇસમને એસ.ઓ.જી. એ ઝડપી પાડયો

રાજકોટ, રાજકોટમાં કાલાવડ રોડ તરફ જતાં સયાજી હોટલ ની સામે થી એક ઈસમને શંકાના આધારે પૂછપરછ કરતાં તેની પાસેથી જંગી જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો. મુદ્દામાલ સહિત  તેની ધરપકડ કરી રાજકોટ એસ.ઓ.જી. એ વધુ તપાસ હાથ ઘરી છે. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Read More

થાનગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ની ૬૫માં જન્મદિવસ નિમિતે ઉજવણી……

થાનગઢ, ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ને 65 માં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતા થાનગઢ નગરપાલિકા તેમજ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત તેમજ થાનગઢ શહેર ભાજપ સંગઠન તેમજ થાનગઢ નગરપાલિકા દ્વારા સમગ્ર ગામ ને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું. ત્યારબાદ ગામ લોકોના આરોગ્ય ની સલામતી માટે છેલ્લા 7 દિવસ થી સતત ઉકાળા વિતરણ કરવામાં આવ્યું. તેમજ આજ ગત રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિન નિમિતે થાન માં બપોરે 3:00 કલાકે થાનગઢ માં ગરીબ લોકોને માસ્ક વિતરણ તેમજ ગરીબ દર્દીઓ ને ફ્રુટ વિતરણ ત્યારે બાદ નાના નાના ભૂલકા ઓ ને નમકીન…

Read More

બનાસકાંઠાના ભાભર ખાતે ગરીબ પરિવારને અનાજના લાભોથી વંચિત, ગ્રાહક નું રેશનકાર્ડ ફાડી નાખ્યું

ભાભર, આ કોરોના ના ની બીમારી માં ગરીબો ને મફત અનાજ વિતરણ કરવાનું ઉપરથી આયોજન સરકાર તરફથી થયેલ પણ અમૂક ચાંચીયા ઘરભરાઉં અનાજ સંચાલન દુકાન દારો દ્વરા ખરેખર ગરીબ પરિવાર ને લાભો થી વંચીત રાખેલ છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ ગામના લોકો ની બનાસકાંઠા જિલ્લા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની ટીમે જાત મુલાકાત કરતા ત્યાં ના પીડિત લોકો એ જણાવેલ કે જે વાવ તાલુકા ના મિઠાવીચારણ ગામે આ અનાજ ની દુકાન સંચાલન માથાભારે હોય ગરીબો ને અનાજ આપેલ નથી તેમજ એક ગ્રાહક નું રેશનકાર્ડ ફાડી…

Read More

બનાસકાંઠા જિલ્લાની સરહદે રક્ષા કરતા વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા રાખડી બાંધવામાં આવી…

સુઈગામ, બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સરહદી વિસ્તારના વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી કંકુ તિલક કરવામાં આવ્યા હતા. જે રાત દિવસ બનાસકાંઠા ની સરહદ ખડે પગે જે સેવા આપી રહ્યા છે. એવા વીર જવાનોને રાખડી બાંધી આશીર્વાદ વચનો આપવામાં આવ્યા હતા અને દીર્ધાયુ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર : મનુભાઈ સોલંકી, સુઈગામ

Read More

સુરત વિધાનસભાના ધારાસભ્યના ભાઈનુ કોરોનામા નિધન …

સુરત, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન, ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન તથા સામાજિક ક્ષેત્રે અગ્રણી એવા નરેન્દ્રભાઈ ગાંધીનું ગઇ કાલે કોરોનાથી દુઃખદ નિધન થયું. છેલ્લા એક સપ્તાહથી તેઓ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગત રોજ તેઓ નું નિધન થવા પામ્યું હતું. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

દિયોદર ના મોજરું ગામે પૂર્વ રાજ્ય મંત્રી ના ગામ માં પાણી ની સમસ્યા

દિયોદર, રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી ના ગામ માં વર્તમાન સમય નહિવત વરસાદ વચ્ચે પાણી ની સમસ્યા સર્જાતા ગામ લોકો ખેતરો માંથી પાણી લાવી પીવા મજબૂર બન્યા છે. ગામ લોકો નું કહેવું છે ઘણા સમય થી પાણી ગામ માં આવતું નથી અને જૂનો પાણી નો બોર પણ બંધ છે. દિયોદર તાલુકા ના મોજરું ગામ 3 હજાર જેટલી વસ્તી ધરાવતું પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ નું ગામ છે. આ ગામ માં વર્તમાન સમય ગરમી અને નહિવત વરસાદ વચ્ચે પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં ગામ માં જૂનો પાણી નો બોર…

Read More