રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજયમાં કતલખાના, માંસ, મચ્છીની દુકાનો બંધ કરાવી માંસ, ઈંડા ચીન અને માછલીનું વેચાણ બંધ કરાવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટે રાજયનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી . ટ્રસ્ટે ગૌવંશ હત્યા રોકવા અને જવાબદારો સામે કડક પગલા લેવા પણ માંગણી કરી હતી. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્યના મંત્રી પ્રતિક સંઘાણી તથા સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે નોનવેજ માર્કેટ ફીશ, માર્કેટથી કોરાના ઝડપથી ફેલાય છે. અને તેની તકેદારીરૂપે જ કેન્દ્ર સરકાર નિર્દેશીત એનીમલ વેલ્ફેર બોર્ડ પણ આ માર્કેટ બંધ રાખવાનું સુચન સમગ્ર દેશમાં…
Read MoreMonth: May 2020
રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની રાવ મળતા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મવડી મેઇન રોડ ઉપર નવલનગર-૪ માં આવેલ વ્યાજબી ભાવના પરવાનેદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી દ્વારા પોતાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબર મોકલવામાં આવતો હોવાની કલેકટર તંત્રને બાતમી મળી હતી. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક પરસાણીયા અને ઝાલાએ દુકાન ઉપર દરોડો પડયો હતો. આ દૂકાનમાં તપાસ દરમિયાન ઓનલાઇન સ્ટોક પત્રક અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો જથ્થો ૩૩૩૧ કિલો, ચોખાનો જથ્થો ૧૧૫૦ કિલો અને ખાંડનો જથ્થો ૪૭૮ કિલો ઓછો જોવા…
Read Moreરાજકોટ શહેર લોકડાઉનમાં મોદી સ્કૂલમાં ફીની ઉધરાણીના વિરોધમાં N.S.U.I દ્વારા હંગામો
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનમાં પણ ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવાને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરી અને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. D.E.O. દ્વારા મોદી સ્કૂલ સામે પગલા ન લેવાતા N.S.U.I મેદાનમાં આવ્યું. અને વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે વિરોધ કરી રહેલા N.S.U.I ના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreશહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રહેતા 33 વર્ષના મહિલાને કોરના પોઝિટિવ આવ્યો
શહેરા, તા.૨૪-૫-૨૦ના રોજ સમય-૭-૩૦ રાત્રીના કલાકે નાથુજીના મુવાડા તા. શહેરા ગામે કોરોના પોઝીટીવ કેસની જાણ થતા મામલતદાર, ભરવાડ સાહેબ, ર્ડો.ગઢવી, ટી.ડી.ઓ.શહેરા, કલ્પેશભાઈ પટેલ, અ.મ.ઈ.શહેરા હાજર રહેલા હતા . પંચમહાલ જિલ્લાના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા પંચમહાલ જિલ્લાના કુલ qપોઝિટિવ કેસ ની સંખ્યા 74 થઈ 63 ની રિકવરી થઈ અને 6 ના મોત રિપોર્ટર : તૌફીક અન્સારી, શહેરા
Read Moreરાજકોટ શહેરના નાયબ કલેકટરની ૨૭ વર્ષીય પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો. રાજકોટના નાયબ કલેકટરની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૨૭ વર્ષીય જાનકી અમદાવાદથી પરત આવતા થોડા લક્ષણો દેખાતા તરત જ શહેરમાં આવેલ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ સિવાય પણ આજે રાજકોટના જસદણના જંગવડ ગામમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ગામે ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. આ વૃદ્ધાને જંગવડની આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને…
Read Moreઢસા જંકશન માં ઈદ ઉલ ફિતર ની નમાજ સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો એ લોકડાઉન 4 નું પુરેપુરો ચુસ્ત પાલન કર્યું
ઢસા, ગઢડા તાલુકાના ઢસા જંકશન ના મુસ્લિમ સમાજ આગેવાનો રહીમભાઈ k.g.n. શોપ વાળા મનસુરભાઈ સેલોત ઉમરભાઈ બેલીમ ની આગેવાની માં ઢસા સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો એ રમજાન માસ શરુઆત થી લઈ ને આજ ઈદ ના દિવસ સુધી તમામ મુસ્લિમ સમાજ નાં લોકોએ ઘર ની અંદર રહી રમજાન માં નમાજ અદા કરી હતી. ઢસા જંકશન નાં P. S. I રાવલ દ્વારા લોકડાઉન નાં પગલે સમગ્ર ઢસા જંકશનમાં કરેલ સરાહનીય કામગીરી બદલ ઢસા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા
Read Moreકાલાવડ ખાતે ચાર વર્ષની બાળા એ કપરી ગરમી માં રાખ્યો ૨૭મો રોજો ……..
કાલાવડ, કાલવડના કુંભનાથ પરા માં રેહતા અજીમભાઇ ડોડિયા ની પુત્રી અરવા એ ચાર (4) વર્ષની નાની ઉંમરમાં કપરી ગરમીમાં રમજાન માસનો સૌથી અહમ ગણાતો 27મો રોજો રાખી અલ્હાની બંદગી કરી હતી. અલ્હા આ માશૂમ બાળા અરવા ના કરેલ રોજા ને સ્વીકારે એવી પરિવાર જનોએ અપેક્ષા રાખેલ હતી. સાથે સમાજ માં આ નાની બાળા આસ્થાનું પ્રતિક સમાન બની હતી.
Read Moreપી.એસ.આઇ એ.આર.ડામોર દ્વારા ડેડિયાપાડા દુકાનદારો ને કાયદા ના પાઠ ભણાવ્યા
ડેડિયાપાડા, કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર ની ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ના ઝૉન માં દુકાનો ,એકમો અને ઉદ્યોગો ખુલ્લા રાખવાનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી નો રાખવામાં આવ્યો છે , પરંતુ દેડીયાપાડા ના ૧૧ વેપારીઓ ભાન ભૂલ્યા કે છૂટછાટ સરકારે આપી છે કોરોના એ નહિ અને સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી રાખતા દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. એ.આર.ડામોર તથા સ્ટાફ ને પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ કેટલીક દુકાનો ખુલી…
Read Moreડેડીયાપાડા ખાતે પોલીસ અધિકારીઓએ એ કર્યું સરાહનીય કામગીરી …….
ડેડીયાપાડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજપીપલા નાઓએ ડેડીયાપાડા પોલીસ ને પત્ર પાઠવી જણાવેલ કે ખૂપર બોરસણ ગામ તા. ડેડીયાપાડા નું બાળક રાજપીપલા ખાતે આવેલ બાળ સંભાળ ગૃહ માં રહે છે. જેને સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કૌટુંબિક પુનઃ સ્થાપન અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમ નેમદા દ્વારા સ્પોનસરશિપ યોજના હેઠળ ઘરે તબદીલ કરવામાં આવેલ છે. સદર બાળક ની વિધવા માતા ને કૌટુંબિક મતભેદ ના કારણે કુટુંબીઓ દ્વારા જ પરેશાન કરવામાં આવે છે અને આ બાળક કાળજી અને રક્ષણ ની જરૂરિયાત વાળું હોઇ જેથી બાળક સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ કે સતામણી ન…
Read Moreમુંબઈ થી આવેલા લોકો ને ધારી ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યું
ધારી, કોરોના વાઇરસ મા મુંબઈ થી વતન આવેલા ૧૩૦ લોકો ને કોરોન્ટાઈન કરવામાં આવ્યું. આ સમયે કોરોંટાઈન કરેલ લોકોને જમવાની વ્યવસ્થા ધારીનાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. જેમાં જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, મુકેશભાઈ રૂપારેલ, જીગ્નેશગીરી ગોસાઈ, જીતુભાઈ પાઘડાલ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read More